[વહાલા નીતીનભાઈ,‘વડગામ.કોમ’ની મુલાકાત લીધી. ખુબ જ સરસ વેબસાઈટ તૈયાર કરી છે. અભીનંદન..મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ ઉપરથી ‘માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા’ લેખ ‘વડગામ.કોમ’ ઉપરમુકવાની ઈચ્છા દર્શાવી તે મારા બ્લોગ માટે અને લેખકશ્રી માટે પણ ગૌરવ અને આનંદની ઘટના છે.કારણ આપણો…
આગળ વાંચો
[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય…
આગળ વાંચો
www.vadgam.com વોટ્સઅપ ગુપ ના માધ્યમથી આ ગ્રુપમાં સામેલ વડગામ તાલુકાના વતનીઓ દ્વારા પોતના સમયની અનુકૂળતાએ વડગામ તાલુકાના વિકાસને લઈને સકારાત્મક ચર્ચાઓ થતી રહે છે જેમાંથી કેટલાક પસંદ કરેલા વિચારો આ વેબસાઈટ ઉપર સમયાંતરે વહેતા કરવામાં આવશે કે જેના થકી આ…
આગળ વાંચો
વડગામ તાલુકાના કરનાળા ગામના વતની અને ધંધાર્થે પાલનપુર સ્થિત ભાઈ શ્રી વિપુલભાઈ નાથુભાઈ ચૌધરીએ વડગામ તાલુકાના જલોત્રા મુકામે વડગામ તાલુકાના જે તે સમયના આગેવાનો દ્વારા આયોજીત કોઇ મિટિંગના યાદગાર અને ઐતિહાસિક ફોટોગ્રાફ્સનું કલેશન કરીને તેનુ સુંદર એડિટિંગ કરીને મોકલી આપ્યુ…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ…
આગળ વાંચો
તાજેતરમાં વડગામ.કોમ દ્વારા વડગામ તાલુકાનું www.vadgam.com વોટ્સએપ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે જેમા તાલુકાના ગામમાં અને ગામ બહાર વસતા વડગામવાસીઓ એકબીજાના પરિચયમાં આવી પોતાની સમયની અનુકુળતાએ વડગામ તાલુકાની વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલો, વડગામ તાલુકાના મહત્વના સમાચારો, વિકાસલકક્ષી સૂચનોની…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની શ્રી કનૈયાલાલ શંકરલાલ જોષી કે જેઓ ‘કલ્પ’ ના ઉપનામે પણ ઓળખાય છે, શ્રી કનૈયાલાલ શંકરલાલ જોષી કાવ્ય લેખન નો વિશેષ શોખ ધરાવે છે. તેઓનું એક કાવ્ય બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ…
આગળ વાંચો
[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય…
આગળ વાંચો
[ પ્રસ્તુત લેખ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) એ લખેલ છે. વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશન અર્થે મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર]
કારતક માસ અડધો વીતી ગયો છે પણ ઠંડી જેવું ખાસ કઈ લાગતું નથી.…
આગળ વાંચો
View More