Fb-Button

Author: nitin2013

વડગામ તાલુકાની આજકાલ : ભાગ- ૮

સીસરાણા મા.ઉ. શાળામાં જૈન પરિવાર દ્વારા ‘જલધારા પરબની ભેટ’ :- વડગામ તાલુકાના સીસરાણા ગામના નિવાસી કાંતાબેન બાબુલાલ મહેતા પરિવાર અને ચિ. નિલેશકુમારા બી. મહેતા, બેલાબેન એન મહેતા તથા પૌત્રી ચિ. વિરતી અને દીયા, પૌત્ર આર્ય મહેતા જૈન પરિવાર ના સહયોગથી… આગળ વાંચો

ધૂપસળી – મોતીભાઈ ર. ચૌધરી

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૭

વડગામ પંથકમાં ઠંડીનું જોર વધ્યુ છે. સમગ્ર વિસ્તાર ઠંડીથી અસરગ્રસ્ત જણાઈ રહ્યો છે. ઠંડીને લઈને રવિપાક મા ખેડૂતોને સારો એવો ફાયદો થશે તેમ અત્યારે જણાઈ રહ્યું છે. તા.૧૦.૧૨.૨૦૧૪ના રોજ વડગામ તાલુકાના વરણાવાડા ગામે શ્રી વળેશ્વરી માતાજી મંદિરનો પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ… આગળ વાંચો

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૫

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો

નાગરપુરાના શ્રી નિલેશ્વર મહાદેવ મંદિર સંસ્થાનમાં ધાર્મિક મહોત્સવ.

અગાઉના જમાનામાં રાજા-રજવાડા જે યજ્ઞનું આયોજન કરી શકતા હતા અને છેલ્લે પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો તેવો હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ હાલમાં તાલુકા મથક વડગામથી આશરે ૧૨ કિ.મી.ના અંતરે આવેલ વડગામ તાલુકાના નગાણા ગામથી બે કિ.મી દૂર નાગરપુરા ગામે અતિ પ્રાચિન… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૬

વડગામ તાલુકાના રૂપાલ ગામમાં રક્તદાન તથા છાપી ગામે હર્દય નિદાન કેમ્પ યોજાયા. વડપ્રધાન શ્રી એ દરેક સંસદ સભ્યને ત્રણ ગામ દત્તક લેવા કરેલ અપીલ અનુસંધાને સંસદ સભ્ય શ્રી દિલિપભાઈ પંડ્યાએ વડગામ તાલુકાનું સુપ્રસિધ્ધ તિર્થ પસવાદળ ગામને દત્તક લઈ દેશ કક્ષાએ… આગળ વાંચો

મોકેશ્વર ડેમ ના પશ્વિમ-દક્ષિણ વિસ્તાર તરફ એક નજર – નિતિન પટેલ

તા.૧૬.૧૧.૨૦૧૪ ને રવિવાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું અતિપ્રાચિન તિર્થ સ્થળ મુક્તેશ્વર કહો કે મોકેશ્વર કે પછી મોક્ષેશ્વર એ કુદરતના ખૂબસુરત નયનરમ્ય વાતાવરણ વચ્ચે નીરવ શાંતિનો અહેસાસ કરાવતુ સિધ્ધ સ્થળ તરીકે સુવિખ્યાત છે. ચોપાસ ફેલાયેલા ભેદી ખડકો અને અનેક પ્રકારના વ્રુક્ષો… આગળ વાંચો

વડગામ નાં આંગણે પ્રાથમિક શિક્ષા વર્ગ.

‘સમાજ ની રગેરગ માં રાષ્ટ્રીયતાની ઉત્કૃષ્ટ ભાવના ભરીને, એ ભાવના થી સંપૂર્ણ સમાજ ને અનુશાસિત કરીને દેશને દિગ્વિજયી રાષ્ટ્રરૂપે ઊભો કરવામાં આવે એવો મહામંગલકારી સંકલ્પ ડૉ.કેશવરામ બલિરામ હેડગવારેજી એ કર્યો હતો, એ જ સંકલ્પનું સાકાર સ્વરૂપ એટલે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ–૫

તા. ૩૧.૧૦.૨૦૧૪ ને શુક્રવારનાં રોજ વડગામમાં સમસ્ત  વડગામ આંજણા ચૌધરી ડેકલિયા પરિવાર દ્વારા શ્રી રામજી મંદિર પાસે આવેલા શિકોતર માતા મંદિરે ઉત્સાહપૂર્વ અને ધર્મમય વાતાવરણમાં હવન-દર્શન-પ્રસાદ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઊપસ્થિત ગ્રામજનો એ શિકોતર… આગળ વાંચો

ખુશીઓથી ઝગમગતો રોશનીનો ઉત્સવ દિવાળી : નિતિન પટેલ

દીપાવલી એ  એ પ્રજાજીવનનું ઉત્સવરૂપ, આનંદરૂપ, સમૂહરૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે.  દર વર્ષની જેમાં આ વર્ષે પણ વડગામ પંથક માં ઉજવાઈ રહ્યો છે ત્યારે માનવજીવનની સફરમાં અનેક પડકારોનો સામનો કરતા કરતા  વ્યાપેલા અંધકાર નાં ઓછાયાને દૂર કરી નવી ચેતના,નવા… આગળ વાંચો
View More
Fb-Button