Fb-Button

Author: nitin2013

‘ચાંદની’ : અલિપ્ત જગાણી

[ અલિપ્ત જગાણી તખલ્લુસથી જાણીતા મૂળ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઈ જગાણી એ સ્વરચીત નિબંધ ‘ચાંદની’ વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશન અર્થે મોકલી આપ્યો છે તે બદલ દિનેશભાઈનો આભાર. આપ દિનેશભાઈનો ઈ-મેલ dmjagani@gmail.com અથવા મો. ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સમ્પર્ક કરી… આગળ વાંચો

આજકાલ સગાઈ તુટવાના કીસ્સા કેમ વધુ બની રહ્યા છે ? : – રોહીત શાહ

[ પ્રસ્તુત લેખ વડગામ વેબસાઈટ ઉપર મુકવાની સંમતિ આપવા બદલ શ્રી રોહીતભાઈ શાહનો આભાર વ્યકત કરું છું – નિતિન પટેલ ] એક યંગ ગર્લનો ઈ.મેલ દ્વારા લેટર આવ્યો છે. એ યંગ ગર્લનું નામ બદલીને લખવું પડે એમ હોવાથી લખવું જ… આગળ વાંચો

સંઘર્ષની વચ્ચે : કુમારપાળ દેસાઈ

પ્રકરણ – ૮ વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો… આગળ વાંચો

વિદાયની વસમી પળો : શ્રી એન. સી. જુડાલ

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ-૪

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ – ૪

ભાદરવો ગર્જ્યો….મેઘો આખરે વરસ્યો……!!! આ વર્ષે ચોમાસામાં વડગામ પંથકમાં અષાઢ અને શ્રાવણ મહિનાઓમાં વરસાદી માહોલ ના જામતા ૨૦૧૪નું ચોમાસુ નિષ્ફળ જવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. શ્રાવણ અંત સુધીમાં વડગામ પંથકમાં કુલ ૨૫-૩૦ ઇંચ સરેરાશ વરસાદની સામે મોસમનો કુલ વરસાદ માત્ર… આગળ વાંચો

નર્મદાનાં નીર કર્માવદ તળાવ તરફ ક્યારે વહેશે ? – નિતિન પટેલ

વડગામ પંથક માં ભૂગર્ભજળની સપાટી ઉત્તરોત્તર ઘટતી જાયછે આ સંદર્ભે વડગામ તાલુકાનાં જલોત્રા ગામ પાસે આવેલ વિશાળ કર્માવદ તળાવ વિસ્તારને નર્મદાનાં જળથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત નહેર વાટે છલકાઈ દેવાની વર્ષો જૂની તાલુકાની પ્રજાની માંગણી રહી છે અને આ અંગે… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ : ભાગ-૩

[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાંઆવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનુંસંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો  ‘વડગામ તાલુકાની આજકાલ’  વિષયસાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ સંદર્ભે આવીમાહિતી ઉપલબ્ધ કરાવનાર… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ – ભાગ- ૨

[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાં આવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનું સંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો  ‘વડગામ તાલુકાની આજકાલ’  વિષય સાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવે છે. આ સંદર્ભે… આગળ વાંચો

વડગામ તાલુકાની આજકાલ – ભાગ-૧

[ વિવિધ પુસ્તકો, સંદર્ભગ્રંથો, વર્તમાનપત્રો, સામયિકો, માંથી વાંચવામાં આવતી તથા લોકમુખે સાંભળવામાં આવતી વડગામ તાલુકાને લગતી સંક્ષિપ્ત માહિતીનું સંકલન કરીને વિવિધ અજાણી, માહિતીપ્રદ વાતો  ‘વડગામ તાલુકાની આજકાલ’  વિષય સાથે વિવિધ ભાગોમાં સમાયંતરે આ વેબસાઈટ ઉપર લખવામાં આવશે. આ સંદર્ભે આવી… આગળ વાંચો
View More
Fb-Button