Fb-Button

Author: nitin2013

રાંકનું રતન

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોનીકદરરૂપે “ગલબાભાઈ… આગળ વાંચો

રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત મૂળીબેન કેદારભાઈ જાદવ.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ દ્વારા શ્રેષ્ટ શિક્ષિકાના સર્વોચ્ચ બહુમાનથી વિભૂષિત બનાસકાંઠાના વડગામ તાલુકાના નારીરત્ન મૂળીબેન કેદારભાઈ જાદવ. વડગામ તાલુકાન કોદરામ ગામના પ્રસિધ્ધ કવિરાજ અને જૂની રંગભૂમિના સિધ્ધહસ્ત કલાકાર પંડિત કેદારનાથ કસ્તુરભાઈ જાદવ ના ધેર તા. ૦૧.૦૪.૧૯૪૬ના રોજ મૂળીબેનનો… આગળ વાંચો

ગરીબી, યાતના અને ઉપેક્ષા : -કુમારપાળ દેસાઈ

પ્રકરણ – ૭ [વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો… આગળ વાંચો

આભાર હાર્દિકભાઈ જગદિશભાઈ રાવલનો….

જુન-૨૦૧૪માં વડગામ વેબસાઈટ Hosting Server ને Renew કરવાની જરૂરિયાત ઊભી થઈ પરંતુ Hosting Serverprovider દ્વારા બિજા વર્ષથી વડગામ વેબસાઈટ માટે Hosting Server નો Renewal Charge માં અનેક ગણો વધારો થતો હોવાથી વડગામ વેબસાઈટ માટે અન્ય Hosting Server ખરીદ કરી સમગ્ર… આગળ વાંચો

શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર – ભાગ- ૩

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો

ખેતીની વાત : ભાગ-૧

[ જુદા જુદા પ્રચાર-પ્રસાર માધ્યમોમાં વાંચવામાં આવેલી ખેત અને ખેડૂત ઊપયોગી માહિતી ખેડૂત વર્ગ અને અભ્યાસુ લોકો માટે સંકલિત સ્વરૂપે અત્રે લખવામાં આવી છે. સમાયંતરે આ પ્રકારની માહિતી આ વેબસાઈટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે.- નિતિન પટેલ ]   છાણિયા ખાતરમાં… આગળ વાંચો

મૃગેશભાઈને શ્રધાંજલી…

આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું કે શ્રી મૃગેશભાઈ શાહ આજે તા.૦૫.૦૬.૨૦૧૪ ને ગુરૂવારે બપોરે ૧૨.૧૫ કલાકે આપણી વચ્ચેથી અકાળે વિદાય થયા છે. છેલ્લા ૨૦ દિવસથી બ્રેઇન સ્ટ્રોકના લીધે વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ  રહેલા શ્રી… આગળ વાંચો

મારી આંખે તરવરતી એ તસવીર : મોઘજીભાઈ ફલજીભાઈ પટેલ

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

ચપટીક ઉમેરનારા….

[ આદરણિય વાડીલાલ ડગલી લિખિત પ્રસ્તુત આ લેખ પુસ્તક “શિયાળાની સવારનો તડકો”  પુસ્તકમાંથી સાભાર અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપવામાં આવી છે.]   મને કુદરતી ઉપચારમાં શ્રધ્ધા છે. કુદરતી ઉપચારની મેં એક એવી વ્યાખ્યા કરી કે… આગળ વાંચો

શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર – ભાગ- ૨

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો
View More
Fb-Button