૧૦૦ વર્ષ અગાઉ ધાણધારી ધરા વડગામ તાલુકાના નળાસર ગામે જન્મ ધારણ કરી ગલબાભાઈ માંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં બનાસ કાકા – ગલબાકાકાના હુલામણા નામ સાથે લોક હર્દય માં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નુ જીવન ચરિત્ર સૌ…
આગળ વાંચો
વડગામ તાલુકાના નાનકાડા એવા ગામ મગરવાડાના પવિત્ર અને પાવનધામ શ્રી મણિભદ્રવીર પ્રાગ્ટ્યસ્થાનમાં તા.૨૩ થી ૨૫ ડિસેમ્બર,૨૦૧૬ દરમિયાન ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારો પધાર્યા હતા. પ્રસંગ હતો ૧૧૧ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯માં જ્ઞાનસત્રનો. વડગામ તાલુકામાં આ પ્રકારનો સાહિત્યસંગમ…
આગળ વાંચો
[ પ્રસ્તુત લેખમાં પાલનપુર અને વડગામ તાલુકાનો રસપ્રદ ઉલ્લેખ આવતો હોવાથી સંદેશ ન્યૂઝ પેપરમાંથી સાભાર વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે.]
By Shishir Ramavat
ટેક ઓફઃ શિશિર રામાવત
કાનજી પટેલ અને એમની ટીમે ચિક્કાર મહેનત કરીને એક અભ્યાસપૂર્ણ, દળદાર…
આગળ વાંચો
[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ…
આગળ વાંચો
[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ…
આગળ વાંચો
[૧]
ગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે
બસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો
ગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે
સદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને વહેવા દો
હશે વિષાદ થોડો…
આગળ વાંચો
વડગામ તાલુકાના સર્જકોની કલમે લખાયેલ સ્વરચિત રચનાઓ સમયાંતરે અહીં મુકાય છે તે અંતર્ગત વડગામ તાલુકાના સર્જકોની કલમે ભાગ : ૨ માણીએ…..!!
[૧]
કેમ ? મને એવું લાગે છે,
કે, કંટાળો મને કવિ બનાવે છે.
કારણ વિના કેમ ? લખાય છે.…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ…
આગળ વાંચો
ફોટોગ્રાફી સૂક્ષ્મ નિરિક્ષણની કળા છે. સાધારણ જણાતા સ્થાનમાંથી કંઈક અસાધારણને કેમેરામાં કેદ કરવું તેનું નામ ફોટોગ્રાફી. વિશ્વભરમાં ૧૯ ઑગષ્ટના દિવસને ‘ફોટોગ્રાફી ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો આપણે શેરપુરા (શેભર) ના વતની ભાઈ મોહબતખાન અશરફખાન બિહારી દ્વારા ૨૦૧૫ની સાલમાં…
આગળ વાંચો
View More