[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
[શ્રી ચંન્દ્રકાંતભાઈ ધુડાલાલ ગાંધીએ પોતાના કે પરિવારના નામ પર નહિ પણ બનાસકાંઠાના મૂકસેવક શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના નામ ઉપર સોળ લાખ રૂપિયાનું દાન આપ્યું ! તે અંગેની પ્રેરણાત્મક માહિતી સ્વરાજયના તંત્રી આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા દ્વારા પ્રકાશિત સ્વરાજ્ય સાપ્તાહિકના ગૌરવપૂર્ણ…
આગળ વાંચો
વેરાન ભૂમિની મધુર વીરડી એવી બનાસ ડેરીના આદ્યસ્થાપક અને પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાદગી અને સહકારના દ્રષ્ટાંતરૂપ ચિહ્ન સમાન છે. નૈતિક મૂલ્યોને શિરમોર રાખી નિ:સ્વાર્થ ખેડૂતોની સેવા કરનાર ભેખધારી ગલબાભાઈનો જોટો મળવો મુશ્કેલ છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા…
આગળ વાંચો
વડગામના બજારમાં રામચંદભાઈ દરજી ઝભ્ભા અને ગાંધી ટોપીના સ્પેશ્યાલીસ્ટ ગણાતા હતા.એક દિવસ એમની દુકાનમાં પરસેવે રેબઝેબ એવી એક ખાદીધારી વ્યક્તિ આવી.આવતાં જ લાગલું કહ્યું.”આ જોને ભાઈ રામચંદ ! આ ઝભ્ભો પીઠેથી અને બાંયેથી ફાટીગયો છે.લે સહેજ થીગડાં મારી દે”કહીને આવનારે…
આગળ વાંચો
[લોકસેવક ગલબાભાઈ નાનજીભાઈ વિશેનો આ લેખ પ્રસિધ્ધ પત્રકાર આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા ધ્વારા તેમના પુસ્તક સંભારણાંમાં લખવામા આવ્યો છે.આ લેખ વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામા આવી છે.]
બનાસકાંઠા જિલ્લાનાં…
આગળ વાંચો
વડગામ મહાલ ના નળાસર ગામની ધરતી પર જન્મ લઈ બનાસકાંઠાની ધરતી ને પોતાની બુધ્ધિ પ્રતિભા અને કુનેહ દ્વારા ઉજ્જ્વળ બનાવનાર સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલે એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ની આગવી છાપ થી બનાસકાંઠા ના પનોતા પુત્ર તરીકે આગવુ સ્થાન પ્રાપ્ત…
આગળ વાંચો
View More