Fb-Button

જનરલ માહિતી

ગ્રામ દેવતા – ગ્રામદેવી

ગ્રામદેવતા – ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમુહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ… આગળ વાંચો

વડગામ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા… આગળ વાંચો

મુક્તેશ્વર ડેમ આશીર્વાદ કે અભિશાપ?

લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા) અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું. ૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ… આગળ વાંચો

સામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….

COVID-19 એ આપણા જીવનકાળ ની સૌથી ઘાતક અને વિનાશકારી ઘટના છે અને એ આપણા સમાજની સંપૂર્ણ પરિભાષા બદલી નાખવાની ક્ષમત્તા ધરાવે છે એમ નિસંકોચ પણેકહી શકાય એમ છે. મારાં માટે બીજી કોઈ આવી મહામારી નથી જે આટલી તેજીથી વિશ્વભરમાં ફેલાઈ… આગળ વાંચો

વડગામ માટે આશિર્વાદરૂપ સરકારી આર્યુવેદ હોસ્પિટલ.

વડગામ થી વરવાડીયા જવાના રોડ ઉપર પાણીના ટાંકા પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આર્યુવેદ હોસ્પિટલ વડગામની જનતા માટે આશિર્વાદરૂપ બની રહી છે. શાંત વાતાવરણમાં ૧૦ એકર એરીયામાં ફેલાયેલું આર્યુવેદિક કેમ્પ્સ વડગામ તાલુકાનું એક આદર્શ કેમ્પસ છે. આ  હોસ્પિટલમા કાર્યરત ડૉ.… આગળ વાંચો

વડગામ નું ગૌરવ બની વિનસ હોસ્પિટલ.

વિનસ જ્વેલ નું નામ સંભળાય એટલે ચોક્કસ માનવું જ પડે કે વડગામ માટે કંઇક ગૌરવપ્રદ ઘટના હશે. પ્રામાણીકતા, ચોકસાઈ, નીતિમત્તા, વ્યહવારશુધ્ધતા અને સુચારૂ  વ્યવસ્થા જેવા માપદંડોના સથવારે આજે વિનસ જ્વેલ નું દુનિયામાં મોટું નામ અને કામ છે. દેશના હીરા ઉદ્યોગમાં… આગળ વાંચો

બારોટજીનો ચોપડો : પેઢીનામાની એક સામાજિક પરંપરા.

જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો… આગળ વાંચો

રોજબરોજમાં ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક કેટલું હાનિકારક -એક અભ્યાસ.

[ પ્રસ્તુત લેખ સફારી નાં ફેબ્રુઆરી અંકમાં પ્રકાશિત અને ડી.એન.કૌશિક દ્વારા લિખિત લેખમાંથી આંકડાકિય આધાર લઈને થોડાક ફેરફાર સાથે જનજાગૃતિ હેતુ વડગામ.કોમ ઉપર સાભાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે.]   આપણે ત્યાં દૈનિક વપરાશ માં તેમજ અવસર પ્રસંગે પ્લાસ્ટિકનો આંધળો ઉપયોગ… આગળ વાંચો

વડગામ હવામાન સમાચાર – ૨૦૧૭

૦૭.૦૯.૨૦૧૭ [ ૦૭ .૦૦ PM ] છેલ્લા ૨૫ વર્ષોની તુલનામાં આ વર્ષે ૨૦૧૭મા વડગામ પંથકમાં અભૂતપૂર્વ જળવર્ષા થઇ. સદનસીબે પંથકમાં આ વર્ષે ભારે વરસાદને પરિણામે ભલે જાનહાની ખાસ કોઈ નાં નોંધાઈ હોય પણ ખેડૂત વર્ગને આર્થિક નુકસાનનું પ્રમાણ વધુ થયું… આગળ વાંચો

વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ.

[ વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. જો આપણે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ… આગળ વાંચો
View More
Fb-Button