Fb-Button

બનાસકાંઠા બ્લોગ

જાલોરી જાગીરદારો નો ઇતિહાસ

ઇતિહાસ સાક્ષી છે કે રજવાડાના સમય દરમિયાન અનેક કાવાદાવા, રાજરમતો ચાલ્યા કરતી. પાલનપુરમાં નવાબી શાસન વખતે જાગીરદારો પાસે જાગીરો હતી.  જાલોરી જાગીરદારોની જાગીર  દીવાન સલીમખાન દ્વારા ખાલસા કરવામાં આવેલી. જાલોરી જાગીરદારો સિંધી,ચાવડા અને તુંવર ની જાગીરો ખાલસા થતાં ડભાડના લાડુજી… આગળ વાંચો

મિનિ મહિન્દ્રા કાણોદરમાં ૩૫૦ ગેરેજ છે.

[આ લેખ ૦૫ મે ૨૦૧૨-અભિયાન માં પ્રકાશિત થયેલો.મારા બ્લોગ ઉપર આ લેખ લખવા માટે મંજૂરી આપવા બદલ અભિયાન ના આ લેખના કટાર લેખક શ્રી સંકેતભાઈ સોની નો આભારી છું] ગુજરાતમાં ઘણાં એવાં ગામ છે કે જેમની પોતાની એક આગવી ઓળખ… આગળ વાંચો

એક યાદગાર પ્રવચન – પ્રવીણ ક. લહેરી

[ ‘અખંડ આનંદ સામાયિક,વાર્ષિક અંક ઓક્ટોબર-૨૦૧૧માંથી સાભાર.આ લેખ મારા બ્લોગ ઉપર લખવા માટે મંજૂરી આપવા બદલ આ લેખના લેખક મા.પ્રવીણભાઈ ક.લહેરી સાહેબનો આભાર,તેમજ આ લેખ અંગે જાણકારી આપવા બદલ વડગામ ના વતની અને મુંબઈ સ્થિત આદરણીય શ્રી રમણીકભાઈ પ્રેમચંદભાઈ શાહનો… આગળ વાંચો
Fb-Button