વિકસવા માટે દરિયા જેવુ વિસ્તરવું પડે સંકુચિતતાના સામ્રાજ્યને તોડીને નવું નવું શીખવુ પડે પછી તે શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સામાજિક સંગઠનો હોય કે પછી વ્યક્તિગત વિકાસની બાબતો હોય. અહમના પોટલાને ઊંડી ખાઈમાં નાખવા પડે તો જ સમાજ વિકસીત બને અને…
આગળ વાંચો
તા.૨૧.૦૮.૨૦૧૭ને સોમવારના રોજ વડગામની અગ્રહરોળની શૈક્ષણિક સંસ્થા ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ -૨૦૧૭ની હરીફાઈ યોજાઈ ગઈ. આવી સ્પર્ધાઓના માધ્યમથી કળાપ્રેમીઓને એક અવસર પ્રાપ્ત થતો હોય છે પોતાની કળાને ઉજાગર કરવાનો અને પોતાના નામની ઓળખાણ જગતને કરાવવાનો. જ્યારે…
આગળ વાંચો
શ્રાવણ વદ ચૌદશ તા.૨૦.૦૮.૨૦૧૭ ને રવિવારના રોજ વડગામમાં આવેલ અતિ પ્રાચિન અને ઐતિહાસિક બ્રહ્માણી માતાજી મંદિરથી શ્રી બાવન વાંટા રાજ્પૂત યુવા શક્તિ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે પૂજા અર્ચન કરી ૫૧ ફૂટની ધજા સાથે જગતજનની મા અંબાને ધામ ઐતિહાસિક યાત્રાસંધનું…
આગળ વાંચો
થોડાક સમય અગાઉ સરકારશ્રી દ્વાર વડગામ તાલુકામાં ખેતીવાડીની જમીનની માપણીની સર્વેની કામગીરી સેટેલાઈટના માધ્યમથી હાથ ધરવામાં આવી હતી પણ તે સમયે જમીન માપણીને લઈને ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. મોટાભાગના ખેડૂતોની જમીનની માપણી અયોગ્ય રીતે થઈ હોવાથી આ સર્વેમાં બહુ જ…
આગળ વાંચો
कमर बांधे हुए चलने को यां सब यार बैठे है
बहुत आगे गए, बाकी जो है, तैयार बैठे है
સૈયદ ઇન્શા અલ્લાહ ખાન સાહેબની ઉપરોક્ત ઉક્તિ વડગામના નવયુવાનો માટે અત્રે લખી છે છેલ્લા અમુક વર્ષોથી જે દિશામાં વડગામ પંથકના…
આગળ વાંચો
તા. ૨૩.૦૭.૨૦૧૭
વડગામ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હેલી જેવી સ્થિતિ સરજાણી છે. આ લખાય છે એટલે કે તા.૨૩.૦૭.૨૦૧૭ ની સાંજ સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૬૦૫ મી.મી (૨૪ ઇંચ) સુધી પહોંચ્યો છે. તા.૨૩.૦૭.૨૦૧૭ ના દિવસે સાંજ સુધી દિવસનો…
આગળ વાંચો
ઉછરતા બાળકોને બચપણથી સંસ્કાર અને સમજણ આપવાનું કામ માતા-પિતાનું છે કે જે ઉત્કૃષ્ટ સમાજ રચના માટે જરૂરી છે. આજે માનવસમાજમાં જે અવ્યવસ્થા જોવા મળે છે તેના પાયામાં બચપણથી વ્યક્તિને જે યોગ્ય કેળવણી મળવી જોઈએ તેમાં રહી ગયેલી ચૂકનું પરિણામ છે.…
આગળ વાંચો
વડગામનાં સન્માનીય દાતાશ્રીઓ નાં સહયોગ થકી વડગામ અંતિમધામ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત તા. ૦૨.૦૭.૨૦૧૭ ને રવિવારના રોજ ગામ માંથી લક્ષ્મણપુરા જવાના માર્ગ ઉપર આવેલ વડગામ અંતિમધામમાં ગ્રામજનો દ્વારા સદ્દગત આત્માઓને શ્રધાંજલી સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અવિરત…
આગળ વાંચો
વડગામ તાલુકાના ૧૧૦ ગામો પૈકી મોટા ભાગના ગામો માં વર્ષોથી કચરાના યોગ્ય નિકાલના અભાવે ગંદકીનું મહાસામ્રાજ્ય સ્થપાયું છે જેના કારણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ ગંદકીના ઢગ તાલુકાના પ્રજાજનોના નબળા થતા જતા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે અનેક કારણો પૈકી…
આગળ વાંચો
તાજેતરમાં પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે વડગામ તાલુકાના છાપી ગામની મૂળ વતની કુ.જાહન્વી અને તેની સાથી કલાકાર કુ. ખુશી દ્વારા સાત વર્ષની અથાક તાલીમ પછી મેળવેલી ભરતનાટ્યમ નૃત્યકલાની સિધ્ધિને સાધના સ્વરૂપે આરંગેત્રમ દ્વારા પ્રભુ અને ગુરૂને દક્ષિણા સ્વરૂપે નૃત્યકૃતિ સમર્પિત…
આગળ વાંચો
View More