બળબળતી બપોરે જાહેર માર્ગ ઉપર શુધ્ધ શિતળ જળનો ગ્લાસ વિના મૂલ્યે મળી જાય તો સમજાય કે એની વ્યવસ્થા કરવા વાળાએ સમજણની કેટલી ઊંચી માનસિકતા કેળવી હશે.. નર્યા સ્વાર્થ, ઈર્ષા, અદેખાઈ, દંભના વૈભવી સામ્રાજ્ય વચ્ચે જીવતા મુઠ્ઠી ઊંચેરા લોકોને સલામ કરવાનું…
વધતી વસ્તી એ પશુ પંખી ના કુદરતી આશ્રયસ્થાનો પર આશ્ચર્યજનક રીતે બથમણો કબજો કર્યો છે. સ્વાર્થી માનવજાતે કુદરતી વ્યવસ્થા ઉપર હસ્તક્ષેપ કરી પશુ પંખીઓને રઝળતા કરી મુક્યા છે અને એને માટે કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કહેવાતી બુધ્ધીશાળી…
જેવુ અન્ન એવો ઓડકાર..પશુપાલન ક્ષેત્રે અસલ ઓલાદની ગાયો/ભેંસોની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને એનું સ્થાન crossbreed (HF / Jersey) પશુઓ લઈ રહ્યા છે જેની પરોક્ષ અને પ્રત્યક્ષ અસરો ધીમે ધીમ માનવજીવનના સ્વાસ્થય ઉપર પડી રહી છે. ઓછી…
કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મજબુત મનોબળ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે પરાસ્ત કરી કેન્સલ એટલે કેન્સલ નહિ નું જીવંત ઉદાહરણ બની કેન્સરગ્રસ્ત લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનનાર વડગામના શ્રી દિલીપભાઈ દુર્લભરામ મેવાડાએ કેન્સર સામેનો જંગ કેવી રીતે જીત્યો તેની વિગતવાર માહિતી…
આપણા હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આંતકીઓને ખબર નથી કે હિન્દુસ્તાનને…
હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આ ભીખમંગી જમાત ને ખબર નથી…
શિક્ષણથી પહેલા કેળવણી ની જરૂર છે અને દરેક શાળાઓ પ્રાથમિક ધોરણે જ પાયાની બાબતોની સમજ બાળકોમાં વિકસાવે તો સમાજની મોટાભાગની સમસ્યાઓ વકરતી અટકી જાય. આપણા સદ્દભાગ્યે આવું કામ હવે તાલુકાની અમુક શાળાઓએ આરંભ્યું છે. કેળવણી બાબતે માતા પિતા કે સમાજ…
અન્નદાન એ સર્વશ્રેષ્ઠદાન છે. અમારા ગામમાં કોઈ અન્ન ના અભાવે ભુખ્યુ ન સુવે એ પવિત્ર સંકલ્પ ગામ લોકો રાખે એ ગામની શાખ છે. છેલ્લા ત્રણ વર્ષ થી વડગામ તાલુકાના મેમદપુર ગામમાં ગામલોકોના સામુહીક સહકાર થકી ગામના નર્મદેશ્વર મહાદેવમાં શ્રી ભોળાનાથની…
જીવદયાને વરેલા જૈન સંપ્રદાયની ઉત્તમ વિચારસરણીના પરિપાકરૂપે વડગામ તાલુકાના મેમદપુર (મેનપર) ગામમાં ગામના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી ભવ્ય પંખીઘરના નિર્માણનો પાયો નંખાયો છે. ટૂંક સમયમાં અંદાજીત ૪૨૦૦ પંખીઓ આશરો લઈ શકે તેવું ૫૫ ફૂટ ઉંચાઈનું ભવ્ય પંખીઘર મેમદપુર ગામમાં નિર્માણ પામશે….
વડગામ તાલુકાની અનુપમ પે.કેન્દ્ર શાળા-૧માં શાળાના શિક્ષિકાબેન શ્રીમતી રમિલાબેન એસ.પટેલ તરફથી તેઓના સસરા સ્વ. કિશોરભાઈ એમ.પટેલની ત્રીજી વાર્ષિક પૂણ્યતિથિએ આશરે દશ હજારની કિંમતનો ચબૂતરો શાળાને ભેટ આપવામાં આવ્યો. તેઓના પતિશ્રી વડગામ GEB માં ફરજ બજાવે છે. કર્મચારી દંપતિએ અગાઉ પણ…