તાલુકા મથક વડગામમાં આવેલ શ્રી બાપા રામદેવપીરજી મંદિર એકતાધામ સેવાકીય પ્રવૃત્તિઓ થકી વડગામ ભૂમિને પાવન કરી રહ્યુ છે. વડગામ એકતાધામ ખાતે છેલ્લા બે અઠવાડીયાથી દરરોજ મોટા પ્રમાણમાં આર્યુવેદિક લાડુ બનાવી લંમ્પીગ્રસ્ત ગાયો માટે વિના મૂલ્યે વિતરણ કરવામા આવે છે. આજુબાજુના…
આગળ વાંચો
ઈ.સ. ૨૦૦૨ ના વર્ષમાં આશરે ચાર એકર જેટલી હાઈવે ટચ કરોડોની કિંમતની જમીન વડગામ તાલુકામાં પ્રથમ કોલેજ નિર્માણ હેતુ નિઃસ્વાર્થ ભાવે દાન કરનાર વડગામ ના દાનવીર શ્રી ગલબાભાઈ જેશંગભાઈ ડેકલીયાનુ ૯૬ વર્ષની વયે સ્વર્ગવાસ.
સ્વ.શ્રી ગલબાભાઇ જેસંગભાઇ ડેકલિયા અને તેમના…
આગળ વાંચો
15 ઓગસ્ટ 2022 ના રોજ ગામ – નાવિસણા. તા- વડગામ .જિલ્લા બનાસકાંઠા.
વડગામ તાલુકાના નાવિસણા ગામ માં 15 ઑગસ્ટ-૨૦૨૨ના દિવસે ગામ ની તમામ જાતિ ના લોકો ના સાથ સહકારથી ગામ ના યુવાનો જે દેશના સુરક્ષાદળની આર્મી, પોલીસ વિભાગ સહીત સુરક્ષા…
આગળ વાંચો
ભારત સરકાર દ્વારા દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વડગામ તાલુકાની મેપડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેપડા તથા બાદરપુરા ગામમો જે લોકોને ૭૫ વર્ષ કે તેથી વધુ ઉમર થઈ છે તેઓને ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ આપી ને સન્માનવાનો કાર્યક્રમ રાખવામો…
આગળ વાંચો
Dear Nitinbhai,
Here with Attached the respective view of Field office of
UGVCL regarding changing in power schedule of Agriculture
Feeders of Vadgam substation.
—
Er. Daud Jamal Aglodia
Dy. engineer,Tech-1
UGVCL…
આગળ વાંચો
વડગામ પંથકમાં ૨૦૨૦ ના ઓગષ્ટ મહીનામા ૬૪૪ મી.મી સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૧ ટકા નોંધાઈ ચૂક્યો હતો. આ વર્ષે ૨૦૨૧નો ઓગષ્ટ કોરો ધાકોડ પુરો થવામાં છે એટલે કે કહી શકાય કે ૨૦૨૧ના ઓગષ્ટ મહિનામાં ૦૦ મી.મી વરસાદ સાથે મોસમનો કુલ…
આગળ વાંચો
વડગામ તાલુકા મથક સહીત બસુ, છાપી, મોરિયા, માહી,અને જલોતરામાં કોવીડ કેર સેન્ટર આરોગ્ય વિભાગ , લોકસહયોઞ તેમજ સ્થાનિક સહકારી તેમજ સામાજિક સંસ્થાઓ ના સંકલનથી શરૂ થયા એ આવકાર્ય છે જેનાથી સ્થાનિક કોરોના સંક્રમિત લોકોને પ્રાથમિક સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ થશે.…
આગળ વાંચો
www.vadgam.com
વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે દર દશ હજારની વસ્તીએ ૫૦ બેડ હોવા જોઈએ. અને મારા મતે આ ૫૦ બેડ માત્ર ખાટલો-ગોદડું અને ઓસીકું નહી પણ જરૂરી તમામ સુવિધાઓ સાથેના હોવા જોઈએ એવો મત વિશ્વ આરોગ્ય સંસ્થનો પણ હશે એવું…
આગળ વાંચો
www.vadgam.com
વડગામ તાલુકામાં થયેલ રસીકરણ બાબત ઓનલાઈન મળેલ થોડીક વિગતો જોઈએ તો અત્યાર સુધી એટલે કે ૨૯ એપ્રિલ ૨૦૨૧ સુધી તાલુકામાં બધાં જ CHC અને PHC ઉપર થઈ માત્ર ૫૩,૧૧૪ લોકોએ રસીકરણ કરાવ્યું છે હવે તાલુકાની અંદાજીત વસ્તી ૩,૦૦,૦૦૦ ગણીએ…
આગળ વાંચો
કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ જેમ મહત્વનું છે તેમ આપણે તન-મન-ધન થી જીવનમાં સમાજને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ એના ઉપર આપણું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે અને પરિણામે જીવન સાર્થક બનતું હોય છે. આવું જ એક વ્યક્તિત્વ…
આગળ વાંચો
View More