આપણા હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આંતકીઓને ખબર નથી કે હિન્દુસ્તાનને…
હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આ ભીખમંગી જમાત ને ખબર નથી…
શિક્ષણથી પહેલા કેળવણી ની જરૂર છે અને દરેક શાળાઓ પ્રાથમિક ધોરણે જ પાયાની બાબતોની સમજ બાળકોમાં વિકસાવે તો સમાજની મોટાભાગની સમસ્યાઓ વકરતી અટકી જાય. આપણા સદ્દભાગ્યે આવું કામ હવે તાલુકાની અમુક શાળાઓએ આરંભ્યું છે. કેળવણી બાબતે માતા પિતા કે સમાજ…
અન્નદાન એ સર્વશ્રેષ્ઠદાન છે. અમારા ગામમાં કોઈ અન્ન ના અભાવે ભુખ્યુ ન સુવે એ પવિત્ર સંકલ્પ ગામ લોકો રાખે એ ગામની શાખ છે. છેલ્લા ત્રણ વર્ષ થી વડગામ તાલુકાના મેમદપુર ગામમાં ગામલોકોના સામુહીક સહકાર થકી ગામના નર્મદેશ્વર મહાદેવમાં શ્રી ભોળાનાથની…
જીવદયાને વરેલા જૈન સંપ્રદાયની ઉત્તમ વિચારસરણીના પરિપાકરૂપે વડગામ તાલુકાના મેમદપુર (મેનપર) ગામમાં ગામના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી ભવ્ય પંખીઘરના નિર્માણનો પાયો નંખાયો છે. ટૂંક સમયમાં અંદાજીત ૪૨૦૦ પંખીઓ આશરો લઈ શકે તેવું ૫૫ ફૂટ ઉંચાઈનું ભવ્ય પંખીઘર મેમદપુર ગામમાં નિર્માણ પામશે….
વડગામ તાલુકાની અનુપમ પે.કેન્દ્ર શાળા-૧માં શાળાના શિક્ષિકાબેન શ્રીમતી રમિલાબેન એસ.પટેલ તરફથી તેઓના સસરા સ્વ. કિશોરભાઈ એમ.પટેલની ત્રીજી વાર્ષિક પૂણ્યતિથિએ આશરે દશ હજારની કિંમતનો ચબૂતરો શાળાને ભેટ આપવામાં આવ્યો. તેઓના પતિશ્રી વડગામ GEB માં ફરજ બજાવે છે. કર્મચારી દંપતિએ અગાઉ પણ…
શ્રી બ્રહમાણી યુવક મંડળ પુરબિયા પરિવાર વડગામ તેમજ વાલ્મીકી યુવા સેવા સંગઠન બનાસકાંઠા દ્વારા તા. ૨૭.૦૧.૨૦૧૯ ને રવિવારના રોજ વડગામ મુકામે આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા કુલ ૫૮…
વડગામ તાલુકાના એક નાનકડા ગામ એવા વરણાવાડાની શાળામાં ધોરણ ૭ માં અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીની ઈમાનદારીથી એ જાણવા મળે કે ખાનદાની અને પાયાની કેળવણી એ કોઈ સત્તા, સંપત્તિ ની મોહતાજ નથી. ક્ષુલ્ક સ્વાર્થ માટે પોતાના સિધ્ધાંતો અને માનવતાને તડકે મુકી…
બનાસકાંઠા જિલ્લાના મુક લોક્સેવક અને બનાસડેરીના આધ્યસ્થાપક સ્વ. શ્રી ગલબભાઈ નાનજીભાઈ પટેલના જન્મસ્થળ એવા વડગામ તાલુકાના નાનકડા નળાસર ગામમાં ગામના યુવાનો દ્વારા તાજેતરમાં જીવદયાનું પ્રેરક કાર્ય થઈ રહ્યું છે જેનો નજરે જોયેલો અહેવાલ મજાદર (વડગામ) ગામના વતની શ્રી વિશ્વેશ જોષી…
વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તા. ૦૯.૦૧.૨૦૧૯ ના રોજ PMMYS (પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા યોજના) અંતર્ગત મેડિક્લ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હ્તું. નાંદોત્રા PHC માં વડગામ તાલુકાના નાંદોત્રા આજુબાજુના કુલ ૧૮ ગામોનો સમાવેશ થાય છે. આ ૧૮ ગામોમાંથી…