હમણા અમારા facebook friend ખ્યાતિબેન શાહે રક્તદાન ઉપર સરસ માહિતી આપતી પોસ્ટ FB ઉપર પોસ્ટ કરી હતી તે તાજેતરમા સદ્દભાવના ગ્રુપ દ્વારા કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજિત રક્તદાન કેમ્પ ના સંદર્ભે વડગામ.કોમ ઉપર પોસ્ટ કરું છું. રક્તદાન એ ઉચ્ચ…
વડગામ તાલુકાના બાદરપુરા (મેપડા) ગામના રાવત સમાજના યુવાનો દ્વારા વિવિધ સેવાકિય કાર્યો થકી પ્રેરણાત્મક કાર્યો થઈ રહ્યા છે પછી એ ગામામાં પીવાના પાણીની પરબ બાંધવાની હોય કે પછી જીવદયાનું કોઈ કાર્ય કરવાનું હોય. આઈ શ્રી ખોડીયાર યુવક મંડળ બાદરપુરા ને…
Waste માંથી Best નો Concept ધણી જગ્યાએ જોવા મળતો હોય છે. આવું જ એક Best કામ વડગામ તાલુકાના જલોતરા ના વતની શ્રી શંકરભાઈ શ્રીમાળી હસ્તકલા ના માધ્યમથી કરી રહ્યા છે. નારિયેળ ની કાછલી માંથી બનાવેલ તેમની હસ્તકલા નુ પ્રદર્શન મંગલમ…
વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને વડગામ ના શ્રી હિતેશભાઈ કાનજીભાઈ ચૌધરી એ સદભાવના ગ્રુપ ના માધ્યમથી નવા વર્ષ ના દિવસે પાલનપુર વૃધ્ધાશ્રમ ના વડીલોને અંબાજી સ્થિત મા અંબાના દર્શન કરાવી દિપાવલી પર્વ ને ખરા અર્થમાં…
દશેરા નિમિત્તે માતાજીને ચઢાવેલ ગરબારૂપી મટકીઓને ઠીકરીઓમાં ફેરવાઇ જતી બચાવીને પક્ષીઓને માળા કરવા ચઢાવીને વડગામ ના યુવાને જીવદયાનું જીવંત અને પ્રેરણાદાયી પ્રશંસનીય કાર્ય કર્યું છે.. વડગામના જીતેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ વર્ષે પક્ષીઓ માટે આવા ઓછામાં ઓછા 50 ધરનું સર્જન…
અહીં આજ વડગામ ની એવી સંસ્થાની વાત કરવી છે જેના માધ્યમથી છેલ્લા સાડા ત્રણ વર્ષ ના ટૂંકા ગાળામાં 3320 બોટલ જેટલું રક્ત જરૂરિયાત મંદ દર્દીઓને direct donate કરીને સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉત્તમ કાર્ય કર્યુ છે. તા. 09.11.2014 ના રોજ અરબુદા…
આંતરકોલેજ બોક્સિંગ ભાઇઓની સ્પર્ધા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પી. જી. ભવન દ્વારા જીમખાના પાટણ મુકામે તારીખ ૧૧-૦૯-૨૦૧૮ ના રોજ યોજાઇ ગઈ. જેમાં શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી.જી.બી. પવાયા અને શ્રીમતી પી . એસ. પવાયા સાયન્સ કોલેજ, પાલનપુર…
પુસ્તકાલયો ભરચક દેખાવા માંડે ને સાહેબ ત્યારે સમજવું કે આવનાર સમયમાં સમાજમાં કંઈક સકારાત્મક પરિવર્તન આવશે. યુવાનોને અભ્યાસ ની ભૂખ જાગી છે નહી તો એક સમયે પુસ્તકાલયો ની જગ્યાએ પાનના ગલ્લે યુવાનોની ભીડ જામતી… પુસ્તકાલયો માં એક બે નવરા વાતોડીયા…
પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના જન્મદિન તા.૦૫.૦૯.૨૦૧૮ ના રોજ શિક્ષક દિન નિમિત્તે બનાસકાંઠા માંથી શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ માટે તાલુકા જિલ્લાના શ્રેષ્ટ શિક્ષક પારિતોષિક યોજના ૨૦૧૮ અંતર્ગર્ત પારિતોષિક માટે કુલ ૨૬ શ્રેષ્ઠ શિક્ષકોની યાદી તૈયારી થઈ હતી…
ગાયત્રી પરિવાર વડગામ દ્વારા શક્તિ કળશ યાત્રાનું વડગામ, મગરવાડા, લિંબોઇ, રૂપાલ ગીડાસણ, નાંદોત્રા, પીલુચા અને ભરોડ ગામોના ૨૪ ઘરોમાં સ્થાપન થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ કળશ એ શાંતિ કળશ છે જેનાથી કુટુંબ, પરિવાર, ગામમાં સંપ અને સુલેહ જળવાઈ રહે…