યોગ્ય દિશામાં કંઈક સર્જનાત્મક કરવાની ઘગશ હોય તો સ્વર્ગ બીજે ક્યાંય નહી પણ પૃથ્વી ઉપર જ છે જેની પ્રતિતિ આજે વડગામથી લક્ષ્મણપુરા જવાના વરવાડિયા રોડ ઉપર આવેલી ૬૦ ઘર ધરાવતી ઉરલબ સોસાયટીના રહીશોએ પ્રેરણાદાયી કાર્ય કરતા ઓક્સીજનના પુરવઠાની આગોતરી વ્યવસ્થા…
આગળ વાંચો
સુરત સ્થિત વડગામના વતની શ્રી ઉદયકુમાર ઇશ્વરલાલ ભટ્ટ અને શ્રીમતી સોનલબેન સોમાલાલ રાવલ ની સુપુત્રી પરા ભટ્ટે પોતાના હસ્તે અદ્દભૂત ચિત્રો દોર્યા છે. BE-Civil Engineering માં અભ્યાસ કરતી પરા ભટ્ટ વડગામના એક સમયના જાણીતા આચાર્ય પંડિત શાસ્ત્રી સ્વ. શ્રી ઇશ્વરભાઈ…
આગળ વાંચો
?રણુજા રામા પીર તીર્થસ્થાને પગપાળા દર્શનાર્થે જનાર યાત્રાળુઓ માટે સમસ્ત કોદરામ ગામ દ્વારા આસ્થાના પ્રતિક એવા બ્રહ્માણી માતાનાં મંદિર, કોદરામ (વડગામ) મુકામે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં પગપાળા જતા યાત્રાળુઓ માટે ચા – નાસ્તો, જમવાની, આરામ કરવા માટે…
આગળ વાંચો
અમદાવાદ સ્થિત વડગામ નાં વતની શ્રી લાભશંકરભાઈ (લલિતભાઈ ) ભોજકની દીકરી શિવાની ચિત્રકળા માં વિશેષ રૂચી ધરાવે છે અને તેને અત્યાર સુધી અનેક અદ્દભૂત ચિત્રો દોરી પોતાની ચિત્રકલાને ઉજાગર કરી છે. M.Sc માં અભ્યાસ કરતી શિવાની દ્વારા દોરેલા થોડાક ચિત્રો…
આગળ વાંચો
અહેવાલ : – શ્રી ભાનુભાઈ પંડ્યા (જલોતરા)
વડગામ તાલુકાના જલોતરા ગામના ૧૪ જેટલા જવાનો ઇન્ડિયન આર્મી ની વિવિધ પાંખો મા ફરજ બજાવી રહ્યા છે ત્યારે જી જે પટેલ વિધાલય ના વિધાર્થીઓ ને દેશ પ્રેમ ની ભાવના જગાવવા ના હેતુસર જી…
આગળ વાંચો
“આવાજ આપકી અંદાઝ હમારા” નામના મ્યુઝિકલ ગ્રુપ નો તાજેતરમાં અમદાવાદ માં વડગામના કોદરામના વતની અને ગુજરાતના અગ્ર હરોળના કવી – ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ ના મુખ્ય મહેમાન પદે પ્રારંભ થયો. ગીત સંગીત પ્રેમી કલાકારોને આ ગ્રુપ ના માધ્યમથી પોતાના…
આગળ વાંચો
તાલુકા મથક વડગામથી ૧૬ કિ.મી હવાઈ અંતરે આવેલ અંદાજીત ૧૦૦૦ થી ૧૫૦૦ ની વસ્તી ધરાવતા વડગામ તાલુકાના નાના એવા ભૂખલા ગામે હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરતી પાણીની પરબ શરૂ કરીને ગામની નોંધ લેવી પડે તેવું પ્રેરણાદાયી કામ કરી બતાવ્યું છે…
આગળ વાંચો
કોઈ પણ વ્યક્તિ કે સમાજ જન્મે નહી પણ કર્મ થી ઉજળો બનતો હોય છે તેની પ્રતિતિ આપણને અવારનવાર જોવા મળતી હોય છે, અનુભવવા મળતી હોય છે. વ્યક્તિ કે સમાજ ના વિચારો અને કાર્યો એમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. સકારાત્મક…
આગળ વાંચો
તારીખ:-૧/૭/૨૦૧૮ ને રવિવાર ના રોજ વડગામ ની શૈક્ષણિક સંસ્થા કેશરબા જાડેજા સંકુલ ખાતે ગુજરાત સરકાર ના ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોર્ચા ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રી ગૌતમ ભાઈ ગેડિયા ની અધ્યક્ષતા માં…
આગળ વાંચો
તા.૩૧ જુલાઈ ૧૯૭૮ના રોજ બેંક ઓફ બરોડામાં જોડાઈને ક્લાર્કની પોસ્ટથી શરૂઆત કરનાર તાલુકા મથક વડગામના શ્રી કાનજીભાઈ એલ.ધુળિયાનો તા.૩૦.૦૬.૨૦૧૮ને શનિવારના રોજ વડગામ બેંકમાં સી.મેનેજર તરીકે ૪૦ વર્ષની લાંબી કારકીર્દી બાદ વયનિવૃતિને કારણે તાલુકાના અગ્રણીઓને હાજરીમાં વડગામ મુકામે વિદાય સંમારંભ યોજાઈ…
આગળ વાંચો
View More