સ્નેહી શ્રી,
કુશળ હશો.
આજના ઝડપી યુગ માં સદ્દગત ની યાદો, તેમના દ્વારા થયેલા સમાજોપયોગી કાર્યો તેમજ તેમની સંપૂર્ણ જીવનકથા, વિચારધારા, પરિવાર ની વિગત, અગણિત ફોટોગ્રાફ્સ તથા વિડીયો કાયમી માટે સાચવી રાખવા મુશ્કેલ છે.
આપણી આવનારી પેઢી આપણાં સ્વર્ગસ્થ સ્વજનો…
આગળ વાંચો
તેઓ શ્રીનો જન્મ મેમદપુર મુકામે પટેલ શાંમતાભાઈ સવાભાઈને ત્યાં થયેલો.તે સમયે ભણવા માટે સુવીધા ન હોવાથી ગાયકવાડ સરકારમાં આવેલ ડીંડરોલ મુકામે તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.જ્યાં તેમની ફોઈના ઘરે રહીને ધોરણ પાંચ સુધી અભ્યાસ કરેલ હતો.તેઓને ધાર્મિક પુસ્તકો જેવાકે…
આગળ વાંચો
ઇતિહાસ સાક્ષી છે કે રજવાડાના સમય દરમિયાન અનેક કાવાદાવા, રાજરમતો ચાલ્યા કરતી. પાલનપુરમાં નવાબી શાસન વખતે જાગીરદારો પાસે જાગીરો હતી. જાલોરી જાગીરદારોની જાગીર દીવાન સલીમખાન દ્વારા ખાલસા કરવામાં આવેલી. જાલોરી જાગીરદારો સિંધી,ચાવડા અને તુંવર ની જાગીરો ખાલસા થતાં ડભાડના લાડુજી…
આગળ વાંચો
ભક્તોની ભીડ ભાગનાર રામદેવપીરના અનેક પરચા જાણીતા છે.
આવા પરચાઓ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે ધના ભગત(પ્રજાપતિ)એ પણ અનુભવ્યા હતા.ધના ભગત નજીક રેલ્વેની ઘુમટીમાં નોકરી કરતા હતા.પગે અપંગ હોવાના કારણે ફરજ બજાવવામાં તેમને ઘણીવાર અગવડ પડતી પણ લાચાર બનીને…
આગળ વાંચો
‘કળા અને હૃદય બનેં એકબીજાના પૂરક છે. હૃદયમાંથી જે મોજું ઉદ્દભવે છે.તેના થકી કળાનું સર્જન થતું હોય છે અને ખરા હૃદયથી તે ચિત્રને નિહાળનાર દર્શક જ ચિત્રનો સાચો મર્મ સમજી શકે છે.’ તેમ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના…
આગળ વાંચો
[જગાણા ગામના મૂળ વતની શ્રી ભાનુકુમાર ત્રિવેદી લિખીત પુસ્તક “ચાંદો ઉગ્યો ચોકમાં” થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. વડગામ વેબસાઈટ ઉપર આ લેખ લખવાની પરવાનગી આપવા બદલ શ્રી ભાનુભાઈ ત્રિવેદી નો ખૂબ ખૂબ આભાર.]
દિવાળીના દિવડા કર્યે બરા…બર…
આગળ વાંચો
વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની અને સ.દાં ક્રુષિ યુનિવર્સિટી-ડીસા ખાતે વિષય નિષ્ણાત (પાક સરંક્ષણ) તરીકે કાર્યરત ડો.ફલજીભાઈ કે.ચૌધરી દ્વારા તાલુકાના ખેડૂતો માટે ગુણવત્તા યુક્ત પપૈયા ઉત્પાદન વિષય ઉપર સુંદર માહિતી તૈયાર કરી અને આ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા માટે…
આગળ વાંચો
[મૂળ વડગામ તાલુકાના વડગામ ગામનાં પનોતા પુત્ર સ્વ.કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક જેમણે આજીવન સેવાનો ભેખ ધરી પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ અને વડગામને એક સાચા સ્સ્વાતંત્રયવીર તરીકે ગૌરવ બક્ષ્યું છે.તેમના વિશે નો પ્રસ્તુત લેખ કવિ દયાશંકર ક.નાયક દ્વારા લખવામાં…
આગળ વાંચો
નાગ દેવતાને હિંદુ ધર્મમાં દેવનું સ્થાન આપી એની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાનાં સ્થાનકો પૌરાણિક સમયમાં ગામે ગામ હતાં.કેટલાક મહોલ્લાઓમાં નાગબાપજીની નાની દેરીઓ પણ બાંધવામાં આવતી. શ્રદ્રાળુઓ નાગ દેવતાને ગોગ મહારાજ તરીકે સંબોધતા,બાધા-માનતા રાખતા અને તેના ચમત્કારનો પણ અનુભવ…
આગળ વાંચો
DSCI એ ભારત માં NASSCOM® દ્વારા સ્થાપિત ડેટા પ્રોટેક્શન ક્ષેત્રે કાર્યરત independent Self-Regulatory Organization (SRO) છે.તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે આ સંસ્થા ભારતીય IT/BPO ઉદ્યોગ સાથે પાણ સંકળાયેલ છે,આ ઉપરાંત વૈશ્વિક ક્ષેત્રે પણ તેના ગ્ર્રાહકો છે જેમાં Banking and Telecom sectors,…
આગળ વાંચો
View More