Fb-Button

Author: Nitin

ડાલવાણા ગામમાં આવેલ ઐતિહાસિક શ્રી વારંદાવીર દાદાનું મંદિર

વડગામ તાલુકાના ડાલવાણા ગામે ઐતિહાસિક શ્રી વારંદાવીર દાદાનું મંદિર આવેલ છે જ્યાં દરવર્ષે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોની કોમી એકતા સમાન ઐતિહાસિક વારંદાવીર દાદાની પલ્લી પ્રાચીન પરંપરા અનુસાર ડાલવાણા ગામમાંથી નીકળી ગામથી અંદાજે એક કિલોમીટર દૂર આવેલા શ્રી વારંદાવીર દાદાના મંદિરે લઇ… આગળ વાંચો

આભાર માનનિય શ્રી મૃગેશભાઈ શાહ નો….

વડોદરાના વતની અને Readgujarati.com ના સંચાલક માનનિય શ્રી મૃગેશભાઈ શાહ રીડગુજરાતીના માધ્યમ દ્વારા ઉત્તમ ગુજરાતી સાહિત્યના લેખો લોકો સુધી પહોંચાડી,લોકો ને આવા સાહિત્ય વિશે પરિચય કરાવી ગુજરાતી સાહિત્યની ઉમદા સેવા કરી રહ્યા છે.માનનિય શ્રી મૃગેશભાઈ શાહનો વડગામ સાથે અતૂટ નાતો… આગળ વાંચો

ભીમે સર્જેલું મોકેશ્વર શિવમંદિર.

મહાભારત કાળના આ પુરાતન તીર્થની મહિમા ગાતી પ્રચલિત કથા આ પ્રમાણે છે: મહાભારત કાળની વાત છે.પાંડવો અને કૌરવો જૂગટું રમતા.તેમાં કૌરવોના મામા શકુનીની ચાલબાજીભરી રમતમાં પાંડવો રાજપાટ હારી ગયા.પત્ની દ્રોપદીને હારી બેઠા.આમ સર્વસ્વ હારી ગયા પછી શરત મુજબ પાંડવોએ બાર… આગળ વાંચો

હાલો ભેરુ ગામડે…

(સાહિત્ય ક્ષેત્રે વડગામ તાલુકાનું ગૌરવ એટલે વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને ખ્યાતનામ સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી. તેઓશ્રી દ્વારા  લિખિત ‘સુગંધનો સ્વાદ’ પુસ્તકમાંથી આ લેખ લખવામાં આવ્યો છે.જેમાં તેઓશ્રી એ પોતાના વતન મગરવાડામાં જે તે સમયે ગામના રોજિંદા… આગળ વાંચો

કારકિર્દી – પ્રો. કીર્તિભાઈ કોરોટ

(Ref:-From Reliable Web sources) પરીક્ષાનું પરિણામ આવશે એટલે આપણા બાબાને બારમું ધોરણ પાસ કર્યા પછી ક્યાંક કૉલેજમાં દાખલ તો કરી દેવો પડશે! એ ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા’ – દાદીમાએ કહ્યું. ‘અરે! પણ એને ઠેકાણે પાડવાનું કામ સહેલું નથી! ટકાના… આગળ વાંચો

શ્રી ડોસલા પાર્શ્વનાથ.

ભાવના ભવનાશીની સર્વથા સ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. વડગામ તાલુકાના ધોતા સકલાણા ગામના મનોહર ઘુંમટબંધ જિનાલયમાં શ્રી ડોસલા પાર્શ્વનાથનું નયન મનોહર જિનબિંબ બિરાજમાન છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. દર્શકના સઘળા… આગળ વાંચો

નવા વર્ષે નવાં બનીએ.

[ મીરાબેન ભટ્ટ દ્વારા ‘નવા વર્ષે નવા બનીયે’ પુસ્તકમાં લિખિત આ લેખ www.vadgam.com ઉપર લખવા માટે પરવાનગી આપવા બદલ આદરણિય મીરાબેન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.આપ તેમનો આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.- પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે… આગળ વાંચો

રાવણહથ્થો..

ગુજરાતમાં ગજથી વાગતાં લોકવાંજિત્રોમાં રાવણહથ્થો જ એક માત્ર વાદ્ય  છે.આ વાદ્ય  ગુજરાતમાં જ નહિ રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે.રાવણહથ્થો એ પ્રાચીનકાળનું પુરાણું વાજિંત્ર છે અને લૌકિક કથા મુજબ રાવણ જ્યારે સાધુ વેશમાં સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે તેના હાથમાં વાજિંત્ર… આગળ વાંચો

સ્વ. શ્રી પરથીભાઈ હેમતાભાઈ પટેલ.

શ્રી પરથીભાઈ હેમતાભાઈ પટેલ, નેતાજીના હુલામણા નામથી ઓળખાતા. તેમનો જન્મ વડગામ તાલુકાના ચિત્રોડા ગામે ખેડૂત પરિવારમાં થયો હતો.ગામમાં શિક્ષણની સુવિધા ઓછી હોઈ અને આર્થિક સંકડામણના લીધે ધો.૪ સુધી અભ્યાસ કર્યો હતો. આઝાદીના સંગ્રામ વખતે ગાંધી વિચાર અને સ્વતંત્રતાની ખેવના હોઈ… આગળ વાંચો

૨૧મી સદીનું આદર્શ ગામ કેવું હોવું જોઈએ?

ભારત એટલે ગામડાઓનો દેશ.મહાત્મા ગાંધીજીએ આથી જ કહ્યું હતું : “ તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંઓમાં જવું જોઈએ.” દેશની એક અબજની વસ્તીમાંથી ૭૪% વસ્તી આજે ગામડાઓમાં વસે છે.પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી આપણા આ ગામડાઓ જીવનજરૂરી… આગળ વાંચો
View More
Fb-Button