વડગામ પંથકને ગૌરવ અપાવતા શ્રી કિરણભાઈ પી.પટેલ.
તાજેતરમાં દેશના મુખ્ય સમાચાર પત્રો તેમજ પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો માં સમાચાર હતા કે અમદાવાદમાં બોમ્બ-બ્લાસ્ટ કરવાનો છે તેવો અમદાવાદ શહેરના નામનો ન્યુમેરિક કોડ ધરાવતો ઈ-મેલ દિલ્હી પોલીસને મળેલ હતો.આ ઈ-મેલે કેન્દ્રીય સુરક્ષા એજંસીઓ…
આગળ વાંચો
(બાગી પાલનપુરી કે જેઓ મારા ચિત્રાસણી પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન મારા ગુરૂ હતા તેમની એક ગઝલ કે જે લોકશાહી અને બનાસ ન્યુઝ પેપર મા પ્રસિધ્ધ થઈ છે તેમાંથી સાભાર)
ગઝલ
“ કળ વળી નથી !! ”
દરિયાઈ સફરે ભાળ પિયુની…
આગળ વાંચો
વડગામ તાલુકામાં આવેલ નાનું એવુ ગામ ટીંબાચૂડી.આ ગામની વિશેષતા એ છે કે આ ગામ માંથી અંદાજીત ૪૦ થી ૫૦ યુવાનો સરક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે.આજે આપણે મુલાકાત વડગામ તાલુકાના આ જ ગામના આવા જ એક વ્યક્તીની કરવાની છે…
આગળ વાંચો
www.vadgam.com
ઉત્સાહ,આનંદ અને ભક્તિનું પર્વ એટલે જન્માષ્ટમી.દર વર્ષની જેમ આજે પણ તા.૧૦.૦૮.૨૦૧૨ને શુક્રવારના રોજ તાલુકા મથક વડગામના આંગણે આવેલ પ્રસિધ્ધ રાધા-કૃષ્ણ મંદિરે પરંપરાગત લોકમેળો યોજાઈ ગયો.નંદકુંવર કનૈયા ના જન્મદિવસની ખુશાલી કોને ન હોય ? કૃષ્ણ નું સમગ્ર જીવન એ માનવજીવન…
આગળ વાંચો
પરંપરા મુજબ રૂપાલ ગામે વર્ષોથી શ્રાવણ વદ સાતમનો મેળો યોજાય છે,જે અતર્ગત આ વર્ષે પણ તા.૦૯.૦૮.૨૦૧૨ને ગુરૂવારના રોજ યોજાયેલા મેળામાં ઉત્તર ગુજરાતના ભાવિકો મોટી સંખ્યામાં શીતળામાના દર્શને ઉમટી પડ્યા હતા.આ દિવસે ભાવિકો દ્વારા પેંડા શ્રીફળ,ચાંદીના તાર,આંકડી.મોતીચૂર અને સુખડીના પ્રસાદનો ભોગ…
આગળ વાંચો
વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભૌગોલીક સ્થાન અક્ષાંશ ૨૪.૦૫ રેખાંશ ૭૨.૨૮ વડગામમાં ૧૧૦ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો બાજરી,મગફળી, મકાઇ, કપાસ , એરંડા, તલ,…
આગળ વાંચો
સરસ્વતી નદીના કિનારે આવેલ પીલુચા ગામ વડગામ તાલુકો અસ્તિત્વમાં આવે તે પહેલા મેતા તાલુકામાં આવેલ હતું.પાલણપુર સ્ટેટની વસ્તી ગણત્રી મુજબ ઇ.સ.૧૯૦૧માં ગામની માત્ર ૮૨૭ની જનસંખ્યા હતી.ઈ.સ. ૨૦૦૧ની વસ્તી ગણત્રીમુજબ ૨,૨૧૩ની જનસંખ્યા હતી.
સ્ટેટ વખતે આ ગામમાં ચૌધરી પટેલ,જૈન,મોદી,બ્રાહ્મણ,સુથાર અને નાયક…
આગળ વાંચો
Farida H Bharmal is a Well-known “Handwriting Analysis” She is from Bangalore and married in Rajkot She knowns English,Hindi and Gujarati. I am invited and requested her to start her column “Handwriting Analysis” on www.vadgam.com and she is agreed to…
આગળ વાંચો
વડગામ તાલુકા નાં વારણાવાડા ગામના વતની અને Subject Matter Specialist (Plant Protection) તરીકે Krishi Vigyan Kendra, S. D. Agril. University મુકામે કાર્યરત પ્રો. ફલજીભાઈ ચૌધરી એ નીચે મુજબની જુલાઈ માસ માં થતી ખેતી અંગેની માહિતી ખેડૂતો માટે મોકલી આપી છે.…
આગળ વાંચો
View More