[આ લેખ ૦૫ મે ૨૦૧૨-અભિયાન માં પ્રકાશિત થયેલો.મારા બ્લોગ ઉપર આ લેખ લખવા માટે મંજૂરી આપવા બદલ અભિયાન ના આ લેખના કટાર લેખક શ્રી સંકેતભાઈ સોની નો આભારી છું]
ગુજરાતમાં ઘણાં એવાં ગામ છે કે જેમની પોતાની એક આગવી ઓળખ…
આગળ વાંચો
[ ‘અખંડ આનંદ સામાયિક,વાર્ષિક અંક ઓક્ટોબર-૨૦૧૧માંથી સાભાર.આ લેખ મારા બ્લોગ ઉપર લખવા માટે મંજૂરી આપવા બદલ આ લેખના લેખક મા.પ્રવીણભાઈ ક.લહેરી સાહેબનો આભાર,તેમજ આ લેખ અંગે જાણકારી આપવા બદલ વડગામ ના વતની અને મુંબઈ સ્થિત આદરણીય શ્રી રમણીકભાઈ પ્રેમચંદભાઈ શાહનો…
આગળ વાંચો
Uttar Gujarat Vij Company Ltd.
INVITES APPLICATIONS FOR THE POST OF “JUNIOR ASSISTANT (VIDYUT SAHAYAK)”
Click Here for Details……..
Follow…
આગળ વાંચો
(વડગામ ના વતની અને મુંબઈ સ્થિત જાણીતા આર્કિટેક્ટ શ્રી દિલિપભાઈ મેવાડા કેન્સર નામના જીવલેણ રોગ સામે દ્રઢ મનોબળ સાથે લડત આપી જિંદગી ની લડાઈ કેવી રીતે જીત્યા તેનો લેખ ચિત્રલેખાના ૫ માર્ચ ૨૦૧૨ના અંક માં પ્રસિધ્ધ થયો હતો,તેનો લેખ ચિત્રલેખાના…
આગળ વાંચો
તા.૧ એપ્રિલ,૨૦૧૨ ના રોજ વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન વડગામ ના આંગણે આવી પહોંચ્યા,મહેમાન તો અમારા ખરા જ,પણ આ મહેમાન મહેમાનગતિ ની સાથે સાથે વડગામ ને કંઈક આપવા વડગામ ના બાળકો,યુવાનો અને વ્યક્તિઓના જીવન વિશે ના વિચારો જાણવા…
આગળ વાંચો
વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન તા.૦૧.૦૪.૨૦૧૨ ના રોજ સાંજે પાંચ કલાકે વડગામ આવી પહોંચ્યા અને સાંજે ૬ કલાકે નિર્ધારીત કાર્યક્રમ મુજબ Understanding Life ,જીવનને સમજો કાર્યક્રમ માં ઉપસ્થિત વડગામના બાળકો અને યુવાનો નો તેમણે નીચેના ત્રણ મહત્વપૂર્ણ ત્રણ…
આગળ વાંચો
વડગામ થી આશરે ૧૦ કિ.મી ના અંતરે નાનુ એવુ વડગામ તાલુકાનું વરસડા ગામ આવેલુ છે,જે પરચાધારી સધી માતાજીના સ્થાનક તરીકે વિશેષ નામના ધરાવે છે.સધી માતાના સ્થાનક વિશે વાત કરતા પહેલા ગામનો થોડો ઇતિહાસ પણ જાણી લેવો જરૂરી છે જે મુજબ…
આગળ વાંચો
“ધડ કૂંડાળ ચાદોં ધણી,જળ અરજણ પાસ,
લખ્યુ હશે તે પામશે મોરીયા વાસ”
ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય જીલ્લો ગણાય છે.બનાસકાંઠાની પશ્વિમ-ઉત્તરે પાકિસ્તાનનો સિમાડો આવેલો છે.એ જ રીતે રજવાડાઓના શાસન વખતે મોરીયા ગામ પાલણપુર નવાબના શાસનમાં સરસ્વતી નદીના તટે આવેલા અંતિમ…
આગળ વાંચો
Vikalpa, a prestigious management journal published by the Indian Institute of Management, Ahmedabad (IIM-A) has profiled Venus Jewel in a Management Case Study in its July-September-2009 issue, hailing some of its pioneering steps in management practices and introduction of technology.…
આગળ વાંચો
વડગામ મહાલની ત્રણ વિશેષતાઓ છે.તેમા એક એ છે કે ભાગ્યે જ કોઈ ગામમા વડનુ વ્રુક્ષ નહિ હોય.બીજુ પચાસ ટકા જેટલા ગામો નદી કિનારે નજીકમાં આવેલા છે.ત્રીજી બાબત એ છે કે,પૌરાણિક દેવસ્થાનો-નદીના કિનારે છે.તેમા શેરપુરા (સે) અને જુની નગરીનું એક સૈકાથી…
આગળ વાંચો
View More