તા.૨૯.૧૧.૨૦૧૫ને રવિવારે વડગામ મુકામે વડગામ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે પાલનપુર સ્થિત નારાયણા હેલ્થ દ્વારા સંચાલિત માવજત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના દ્વારા www.vadgam.com ગ્રુપ સહયોગથી નિદાન કેમ્પ યોજાઈ ગયો. આ નિદાન કેમ્પમાં પથરી / પ્રોસ્ટેટની સમસ્યાઓની નિવારણ, ગર્ભાશયના ઓપરેશન પછી પેશાબનું લીક થવું,…
આગળ વાંચો
[જ્યારે એ સમય હતો કે જ્યારે આજના જેવી સગવડો ગ્રામીણ સમાજમાં ઉપલબ્ધ ન હતી સગવડો અને નાણાનાં અભાવે જરૂરિયાતોનું પ્રમાણ ઘણું ઓછુ હતું. લોકો પાસે તહેવારોને ઉજવવાનો ભરપુર સમય હતો. તે સમયકાળમાં ગ્રામીણ સમાજ દિવાળીના તહેવારો કેવી રીતે ઉજવતો…
આગળ વાંચો
[તાલુકા મથક વડગામના રહેવાસી એવા યુવા કવિ અનવરભાઈ જુનેજાએ પોતાની મૌલિક રચનાઓનું બહુ જ સુંદર રીતે સર્જન કર્યુ છે તેમની આ રચનાઓ સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ પ્રસિધ્ધ થઈ છે. આવી સર્જનાત્મક રચનાઓ વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશિત અર્થે મોકલી આપવા બદ્લ અનવરભાઈનો…
આગળ વાંચો
[પ્રસ્તુત ખેતિવાડીને લગતો લેખ આદર્શ દંપતિ એવા આદરણિય શ્રી હીરજીભાઈ ભીંગરાડિયા અને ગોદાવરીબહેન ભીંગરાડિયાના સ્વાનુભવનો નિચોડ છે. આદરણિય શ્રી હીરજીભાઈ માલપરા ગામ જિ. ભાવનગરના વતની છે. કાઠિયાવાડી બોલીમા ખેતિવાડીની રસાળ અને ઉપયોગી માહિતી પુરી પાડતા અનેક લેખો આ આદર્શ દંપતિએ…
આગળ વાંચો
લોકાપર્ણ અને એ પણ વેબસાઈટ ઉપર એ થોડુક આશ્ચર્યજનક જરૂર લાગશે પણ જ્યારે આપણે વડગામ મોબાઈલ ડિજિટલ ડાયરી Android App નું લોકાપર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેનુ ડિજિટલ લોકાપર્ણ કેમ નહિ તેવો વિચાર આવતા કોઈ પણ જાતના ધમધમાટ કે…
આગળ વાંચો
શ્રાવણ વદ આઠમને શનિવાર વહેલી સવારથી તાલુકા મથક વડગામ મથકે જન્માષ્ટમીને લઈને લોકોમાં ચહલ પહલ વધી ગઈ છે કારણ સમજાય તેવુ છે આ વર્ષે પણ પરંપરાગત લોકમેળો યોજાઈ રહ્યો છે. અનેક વેપારીઓ પોતાની નાની-મોટી હાટડીઓ માંડીને આજ્ના દિવસે વિવિધ વસ્તુઓના…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ…
આગળ વાંચો
[ શ્રી શિવદાન ગઢવી લિખિત પ્રસ્તુત લેખ “લીલી ધરતીના ઊભરાતા રંગ” માંથી સાભાર લખવામાં આવ્યો છે. પ્રવર્તમાન ગ્રામિણ જીવન માટે યોગ્ય દિશા નિર્દેશ કરતો આ લેખ ખરેખર પ્રેરણાદાયી છે. નૈતિક મૂલ્યો અને યોગ્ય સમજદારીસાથેની લિડરશીપ જો ગામડાઓને મળે તો ખરા…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
[ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી પ્રશાંત કેદાર જાદવ દ્વારા રચિત દેશી લોક્બોલીમાં મનભાવન કવિતાઓની રચનાઓનો સંગ્રહ પુસ્તક “લ્યો સાજણ !… સ્વરૂપે પ્રસિધ્ધ થયો છે. જેમાંથી અમુક રચનાઓ સમયાંતરે આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંતભાઈ…
આગળ વાંચો
View More