ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની…
આગળ વાંચો
વડગામ તાલુકાના મુખ્ય મથક વડગામ મુકામે લક્ષ્મણપુરા પાસે વરવાડીયા રોડ ઉપર કુદરતી અને શાંત વાતાવરણ વચ્ચે આવેલ વડગામ સ્પોર્ટ કલબના મેદાન તરફ તા.૩૦.૦૪.૨૦૧૪ થી ૪૫ દિવસ સુધી વડગામ અને આજુબાજુના ગામોના ક્રિકેટ ચાહકો અને વાહનોનો ધમધમાટ જોવા મળશે,કારણ કે વડગામ…
આગળ વાંચો
વડગામ તાલુકાના પિલુચા ગામના મૂળ વતની અને એક શ્રેષ્ઠ ચિત્ર કલાકાર તરીકે વિખ્યાત સ્વ. અમૃતલાલ વેણીચંદ વાણે વડગામ તાલુકાનું નામ પોતાની ચિત્રકલાકારની પ્રતિભા થકી દુનિયાભરમાં રોશન કર્યુ છે. પ્રાથમિક શિક્ષણ માદરે વતન પિલુચામાં મેળવ્યું અને ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે પાલનપુર…
આગળ વાંચો
[ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની શ્રી દિનેશભાઈ જગાણી ‘ અલિપ્ત’ ની રચના એવા અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આચારેય અછાંદસ સુંદર અને અર્થસભર કાવ્યો વડગામ.કોમ ઉપર મુકવા માટે મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈ નો આભાર.આપ તેમના મો.નં.…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાનોસણા ગામના વતની શ્રી લાલજીભાઈ હિરાભાઈ ચૌહાણ, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક કે જેઓ વાર્તા, લેખો અને કાવ્યો નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં…
આગળ વાંચો
[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
પ્રકરણ- છ
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ…
આગળ વાંચો
[ વડગામ.કોમ ને આ લેખ મોકલવા માટે શ્રી અલિપ્ત જગાણીનો ખૂબ ખૂબ આભાર. “અલિપ્ત” તખલ્લુસ થી લેખ લખતા શ્રી દિનેશભાઈ જગાણી વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની છે. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી…
આગળ વાંચો
શિવજીના પ્રાગ્ટ્ય દિન મહાશિવરાત્રી પર્વની તા.૨૭.૦૨.૨૦૧૪ને ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે વડગામ તાલુકા મથક સહિત પંથકના વિવિધ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી આ સમયે સમગ્ર પંથક ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતુ. તાલુકામાં આવેલ શિવમંદિરોમાં દર્શનાર્થીઓની…
આગળ વાંચો
View More