Fb-Button

Author: nitin2013

નોકરીની શોધમાં – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો

સરસ્વતીના પ્રદેશ માં…. – અલિપ્ત જગાણી

[વડગામ.કોમ ને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની અને ધાનેરા શહેર તલાટી તરીકે કાર્યરત શ્રી દિનેશભાઈ જગાણી કે જેમણે પોતાનું તખલ્લુસ “અલિપ્ત” રાખ્યુ છે. તેઓ કવિતા તેમજ અન્ય સાહિત્ય લખવા વાંચવાનો… આગળ વાંચો

ગઝલ : ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી

[વડગામ તાલુકાના બસુ ગામના રહિશ એવા ગલબાભાઈ મગનભાઈ શ્રીમાળી કે જેઓ ‘ગુલાબ શ્રીમાળી’ ના ઉપનામે પણ ઓળખાય છે, વ્યવસાયે નિવૃત પ્રાથમિક શિક્ષક શ્રી ગલબાભાઈ શિક્ષણ, સમાજસેવા, સમાનતા, રાષ્ટ્ર પ્રેમ અને ચિત્રકલા નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે ગઝલની રચનાઓ… આગળ વાંચો

મર્હૂમ ભીખુભાઈ ઉમરદરાજખાન બિહારી

પાલનપુર સ્ટેટના કેટલાક પ્રતિષ્ઠિત જાગીરદારો પૈકીના એક ઠાકોરશ્રી ઉમરદરાજ ખાનજી જેવા મુત્સદી, સંસ્કારી પિતાની છત્રછાયામાં ઉછરેલા મર્હૂમ ભીખુભાઈને સુસંસ્કાર, નૈતિકતા, વિનમ્રતા, સાથે રાજકારણ વારસામાં મળ્યા હતા. કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓને લઈને માધ્યમિક શાળા સુધીનું જ શિક્ષણ તેઓ પ્રાપ્ત કરી શક્યા… આગળ વાંચો

મોબાઈલ અને ઇન્ટરનેટ બિલ પર બચત કરવાની 5 ટીપ્સ.

સાર સંક્ષેપ : મોબાઈલ બિલ અને ઈંટરનેટ બિલ આવશ્યક છે પરંતુ એ ઘરગથ્થુ બજેટનો મોંઘો ભાગ છે. એક નાના પ્રયત્ન વડે તમે આ બે મુખ્ય ક્ષેત્રમાં બચત કરવા માટે સક્ષમ બની શકો છો કે જે વાર્ષિક બચતમાં માપસર વધારો કરવામાં… આગળ વાંચો

નગાણાનું વારાહી માતાનું રમણિય સ્થાનક.

વડગામ તાલુકાના પીલુચા અને નગાણા વચ્ચેથી પસાર થતી સરસ્વતી નદી અને આ નદીના કાંઠે અડીને આવેલુ આસ્થાના પ્રતિક સમુ વારાહી માતાજીનું સ્થાનક મોટાભાગના વડગામવાસીઓ માટે આજદિન સુધી અજાણ જગ્યા રહી છે. નીરવ શાંતિ અને પક્ષીઓના મધુર અવાજો વચ્ચે નાની પણ… આગળ વાંચો

વિદ્યાલયનો વિદ્યાકાળ – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો

કોદરામના વુંદાવનધામમાં ઐતિહાસિક મહોત્સવ – નિતિન પટેલ

વડગામ તાલુકાની પાવન ધરતીમાં જન્મધારણ કરી પોતાની કાર્યકુશળાતી અને અથાક પરિશ્રમ થકી શૂન્યમાંથી સર્જન કરનાર આદરણિય લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ કે જેઓને સ્થાનિક લોકો લવજી બાપા તરીકે સંબોધે છે તેની પાછળનું કારણ એ છે કે નાત-જાતના ભેદભાવ વગર લવજી બાપા પોતાની… આગળ વાંચો

ખેતિ નફો કે નુકશાનનો ધંધો ? – નિતિન પટેલ

આમદની આઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ આ વખતે ગુવારની ખેતિમાં અનુભવ્યો. ખર્ચ ઝાઝો થયો, ઉપજ ન જેવી મળી અને ગુવારના બજારભાવ તળિયે છે. વર્ષ ૨૦૧૩ની ચોમાસુ ગુવારની ખેતી નિષ્ફળ છે.આકાશી ખેતીની આ પરિસ્થિતિ છે..જગતનો તાત કુદરત સામે લાચાર હોય છે,… આગળ વાંચો

વિમાનો દાવો નામંજૂર થવાના સામાન્ય કારણો

તમારા જીવનની સુરક્ષા માટે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારની જરૂરિયાતોનું રક્ષણ કરવા માટે વિમો એ મહત્વનું જોખમ કવચ છે. એ માત્ર ત્યારે જ ઉપયોગી છે કે જ્યારે તમે એક સહેલી અને  વિવાદ રહિત ક્લેઈમ અંગે સમજૂતિ કરાઈ હોય ! તેમ છતાં… આગળ વાંચો
View More
Fb-Button