ભાદરવા સુદ અગિયારસને વડગામ તાલુકાને અંબાજી સાથે જોડતા માર્ગો પર પદયાત્રીઓના પ્રવાહની શરૂઆત ગણી શકાય તો બીજી બાજુ વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ સ્થાનો મુક્તેશ્વર મહાદેવ અને મજાદરના રામદેવપીર મંદિર મુકામે ભરાતા ગ્રામિણ મેળાઓની મોસમ ગણી શકાય. ભાદરવા સુદ અગિયારસથી માંડીને…
ભાદરવા સુદ અગિયારસને વડગામ તાલુકાને અંબાજી સાથે જોડતા માર્ગો પર પદયાત્રીઓના પ્રવાહની શરૂઆત ગણી શકાય તો બીજી બાજુ વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ સ્થાનો મુક્તેશ્વર મહાદેવ અને મજાદરના રામદેવપીર મંદિર મુકામે ભરાતા ગ્રામિણ મેળાઓની મોસમ ગણી શકાય. ભાદરવા સુદ અગિયારસથી માંડીને...
બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે ચોરો તૂટ્યો ગયા…
બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે ચોરો તૂટ્યો ગયા...
આપણે બધા જાણીએ છીએ કે આપણા ધ્યેય અનુસાર ભરોસાપાત્ર રોકાણ કરવું એ મહત્વનું છે. અહીં આપણે 5 એવા નિષ્ક્રિય રોકાણ અંગેની ભૂલોની યાદી બનાવીએ છીએ કે જેનાથી દરેકે ઘણું દૂર રહેવું જોઈએ. 1. નાણાકીય આયોજન અને બજેટ (ઉપજ-ખર્ચના અંદાજ)નો અભાવ – આપણામાંના…
આપણે બધા જાણીએ છીએ કે આપણા ધ્યેય અનુસાર ભરોસાપાત્ર રોકાણ કરવું એ મહત્વનું છે. અહીં આપણે 5 એવા નિષ્ક્રિય રોકાણ અંગેની ભૂલોની યાદી બનાવીએ છીએ કે જેનાથી દરેકે ઘણું દૂર રહેવું જોઈએ. 1. નાણાકીય આયોજન અને બજેટ (ઉપજ-ખર્ચના અંદાજ)નો અભાવ – આપણામાંના...
[વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામના વતની અને એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્ર્નગર,જી.સાબરકાંઠામાં ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી રમેશકુમાર રઘનાથભાઈ પટેલે તાજેતરમાં વડગામ તાલુકાના સ્વાતંત્રય સેનાની શ્રી કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક (કવિ આનંદી) ના ગૌરવપ્રદ જીવન ઉપર International Journal માં Research Paper તૈયાર કરીને …
[વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામના વતની અને એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ રાજેન્દ્ર્નગર,જી.સાબરકાંઠામાં ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી રમેશકુમાર રઘનાથભાઈ પટેલે તાજેતરમાં વડગામ તાલુકાના સ્વાતંત્રય સેનાની શ્રી કાળીદાસ લક્ષ્મીચંદ ભોજક (કવિ આનંદી) ના ગૌરવપ્રદ જીવન ઉપર International Journal માં Research Paper તૈયાર કરીને ...
[ તાજેતરમાં વડગામ તાલુકામાં પણ ગુવાર પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, તેવા સંજોગોમાં Indian Express News માં પ્રકાશિત થયેલ ગુવાર બિયારણ વિશે નો આ લેખ ખેડૂતોને જાણકારી માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઉદ્દેશ…
[ તાજેતરમાં વડગામ તાલુકામાં પણ ગુવાર પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, તેવા સંજોગોમાં Indian Express News માં પ્રકાશિત થયેલ ગુવાર બિયારણ વિશે નો આ લેખ ખેડૂતોને જાણકારી માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઉદ્દેશ...
આજના આ મોંઘવારી ના જમાનામાં વધતા ફુગાવા સાથે કદમ મીલાવવા માટે રીટાયરમેંટનું આયોજન ખૂબજ અગત્યનું બની ગયું છે. ચાલો, જોઈએ કે, તમે તમારૂ રીટાયરમેંટ કઈ રીતે પ્લાન કરી શકો છો. તમે તમારા રીટાયરમેંટ પ્લાનિંગ માટેના પગલાઓ નીચે મુજબ લઈ શકો…
આજના આ મોંઘવારી ના જમાનામાં વધતા ફુગાવા સાથે કદમ મીલાવવા માટે રીટાયરમેંટનું આયોજન ખૂબજ અગત્યનું બની ગયું છે. ચાલો, જોઈએ કે, તમે તમારૂ રીટાયરમેંટ કઈ રીતે પ્લાન કરી શકો છો. તમે તમારા રીટાયરમેંટ પ્લાનિંગ માટેના પગલાઓ નીચે મુજબ લઈ શકો...
ગુજરાતમાં વાર-તહેવારે લોકમેળાનું અનેરૂ મહત્વ છે. તેમાય વડગામ તાલુકાના રૂપાલનો સાતમનો અને બીજા જ દિવસે આવતો વડગામમાં જન્માષ્ટમીનો મેળો એટલે પૂછવું જ શું. વડગામ પંથકના આ બંને લોકમેળા ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દે છે. ધાર્મિક અને રંગીલા વડગામ પંથકના આ…
ગુજરાતમાં વાર-તહેવારે લોકમેળાનું અનેરૂ મહત્વ છે. તેમાય વડગામ તાલુકાના રૂપાલનો સાતમનો અને બીજા જ દિવસે આવતો વડગામમાં જન્માષ્ટમીનો મેળો એટલે પૂછવું જ શું. વડગામ પંથકના આ બંને લોકમેળા ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દે છે. ધાર્મિક અને રંગીલા વડગામ પંથકના આ...
[વડગામ તાલુકાના ચંગવાડા ગામના વતની દશરથ બી. પટેલ કે જેઓ ‘દિવાને પાલનપુરી’ ના ઉપનામે પણ ઓળખાય છે, દશરથ બી. પટેલ ગુજરાતી સાહિત્ય, ગઝલ, કાવ્ય, અને સંગીત નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં…
[વડગામ તાલુકાના ચંગવાડા ગામના વતની દશરથ બી. પટેલ કે જેઓ ‘દિવાને પાલનપુરી’ ના ઉપનામે પણ ઓળખાય છે, દશરથ બી. પટેલ ગુજરાતી સાહિત્ય, ગઝલ, કાવ્ય, અને સંગીત નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની રચનાઓ બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં...
[વડગામ તાલુકાના મગરવાડા ગામના મુળ વતની અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તક માંથી પ્રસ્તુત લેખ અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપેલ છે.] અમે પાદર પાદર રમીયે. ‘પાદર’ શબ્દ સાંભળતાની સાથે …
[વડગામ તાલુકાના મગરવાડા ગામના મુળ વતની અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તક માંથી પ્રસ્તુત લેખ અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપેલ છે.] અમે પાદર પાદર રમીયે. ‘પાદર’ શબ્દ સાંભળતાની સાથે ...
[ મુંબઈ સ્થિત શ્રી રોહીતભાઈ શાહ gettingyourich નામથી ઓનલાઈન Financial Planning Services ચલાવે છે. પ્રસ્તુત લેખ Smitha Hari દ્વારા મુળ અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો. વડગામ વેબસાઈટ માટે આ લેખનું ગુજરાતી ભાષાંતર શ્રી રોહીતભાઈ ના ધર્મપત્નિ શ્રીમતી કુંજલ શાહ દ્વારા કરવામાં…
[ મુંબઈ સ્થિત શ્રી રોહીતભાઈ શાહ gettingyourich નામથી ઓનલાઈન Financial Planning Services ચલાવે છે. પ્રસ્તુત લેખ Smitha Hari દ્વારા મુળ અંગ્રેજીમાં લખવામાં આવ્યો હતો. વડગામ વેબસાઈટ માટે આ લેખનું ગુજરાતી ભાષાંતર શ્રી રોહીતભાઈ ના ધર્મપત્નિ શ્રીમતી કુંજલ શાહ દ્વારા કરવામાં...