Fb-Button

Author: nitin2013

ગામકૂવો

[વડગામ તાલુકાના મગરવાડાના વતની શ્રી કિશોરસિંહ સોલંકીએ પોતાના ગામ મગરવાડાના ગામકૂવાની એક સમયે કેવી જાહોજલાલી હતી તેનું રસપ્રદ વર્ણન પ્રસ્તુત લેખમાં કર્યુ છે. જો કે આ લેખમાં મુકવામાં આવેલો ગામકૂવાનો ફોટોગ્રાફસ વડગામ તાલુકાના પસવાદળ ગામનો છે જેની તસ્વીર મે તાજેતરમાં… આગળ વાંચો

પાણી તો ધી ની જેમ વાપરવું જોઈએ, બેટા – ભાગ-૧

[વડગામના પનોતા પુત્ર અને વડગામનું ગૌરવ એવા શ્રી અતુલ શાહના  પરિવારનો હીરાનો ધીખતો ધંધો હતો છતાં ભરજુવાનીમાં એમણે દુન્યવી મોહ બાજુમાં મૂકીને દિક્ષા લીધી હતી. એમની દિક્ષા અત્યાર સુધીની દિક્ષાઓમાં સૌથી વધૂ ભવ્ય માનવામાં આવે છે. અમે પણ દિક્ષાગ્રહણ ભવ્ય… આગળ વાંચો

ગીત-સંગીત ક્ષેત્રે વડગામ નું ગૌરવ મિતાલી મહંત નો ઈન્ટરવ્યું.

[તાજેતર માં મૂળ વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની અને ગીત-સંગીત ક્ષેત્રે પ્રતિભાશાળી કલાકાર મિતાલી મહંત (નાયક) નો ઈન્ટરવ્યું ગુજરાતી પાક્ષિક સન્નારી મેગેઝીનમાં પ્રકાશિત થયો હતો. આ ઈન્ટરવ્યું ની માહિતી વડગામ.કોમ ને મોકલી આપવા બદલ મિતાલી મહંત નો અભિનંદન સહ આભાર].… આગળ વાંચો

જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ : અલિપ્ત જગાણી

[વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવા સાહિત્યકાર શ્રી દિનેશભાઈ જગાણીએ (અલિપ્ત જગાણી) સ્વલિખિત પ્રસ્તુત લેખ વડગામ.કોમ ને મોકલી આપ્યો છે તે બદલ તેમનો આભાર]. વિદ્યામંદિર શાળાની લાયબ્રેરીમાં બેસી આ લખી રહ્યો છું ત્યારે કેમ્પસનું ટાવરવોચ રાતના આઠનો સમય બતાવી રહ્યું છે.… આગળ વાંચો

સ્વ.શ્રી લાલજીમામા – જીવન ઝરમર…

“મીઠપવાળા માનવી જે દી જગ છોડી જાશે, કાગા એની કાણ્ય ઘર ઘર મંડાશે.” ઉપરોક્ત પંક્તિઓ ચરિતાર્થ કરનાર અને સમાજસેવાના ઓરસીયા પર ચંદનની જેમ ઘસાઈ જઈ સેવામય જીવનની મહેંક મૂકી જનાર કર્તવ્ય નિષ્ઠ મૂક સેવક સ્વ.શ્રી લાલજીભાઈ નાથુભાઈ પટેલ (મામા) જેઓ… આગળ વાંચો

વડગામના ચોતરે (ઓટલે) થી……..!

૧૩, ફેબ્રુઆરી ,૨૦૧૮ તૂં હી તૂં જ્યારે પૃથ્વી ન્હોતી ને જ્યારે નભ નહોતું જ્યારે વાયુ ન્હોતો, ને જ્યારે જળ ન્હોતું ચંદ્ર સૂરજ ન્હતા, તારલાયે ન્હતા નક્ષત્રો ન્હ્તા, ને ગ્રહો પણ ન્હતા તૂં હતો, તૂં હતો  ભોળા તું ભોળા તું શંભુ… આગળ વાંચો

વડગામ હવામાન સમાચાર – ૨૦૧૭

૦૭.૦૯.૨૦૧૭ [ ૦૭ .૦૦ PM ] છેલ્લા ૨૫ વર્ષોની તુલનામાં આ વર્ષે ૨૦૧૭મા વડગામ પંથકમાં અભૂતપૂર્વ જળવર્ષા થઇ. સદનસીબે પંથકમાં આ વર્ષે ભારે વરસાદને પરિણામે ભલે જાનહાની ખાસ કોઈ નાં નોંધાઈ હોય પણ ખેડૂત વર્ગને આર્થિક નુકસાનનું પ્રમાણ વધુ થયું… આગળ વાંચો

સ્વ.શ્રી માનજીભાઈ જીતાભાઇ પટેલ તથા સ્વ.શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ

હીજ હાઈનેસ નવાબસાહેબ તાલેમહમદખાનજી ઓફ પાલનપુર સ્ટેટ દ્વારા વડગામના સ્વ. માનજીભાઈ જીતાભાઇ પટેલ ને ધાનધાર વિભાગ (વડગામ) ના પટેલ તરીકેનો ઈલ્કાબ આપી પાઘડી પહેરાવી હતી. આમ તો નવાબી રાજમાં દરેક ગામમાં જાતિ થી પટેલ હતા પરંતુ પાઘડી પહેરાવી પટેલ નો… આગળ વાંચો

નસીબ ! તારો ખેલ અજબ ! ભાગ : ૨

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ… આગળ વાંચો

નસીબ ! તારો ખેલ અજબ ! – ભાગ : ૧

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ… આગળ વાંચો
View More
Fb-Button