ચમત્કાર એ કોઈ વહેમ, અંધશ્રદ્ધા કે કપોળ કલ્પિત વાતો નથી પરંતુ શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે છે : ‘હે અર્જુન ! અનન્ય ચિત્ત વડે મારી ઉપાસના કરનાર મારા ભક્તના યોગ ક્ષેમનું હું વહન કરું છું.’ કર્મની ગતિ પરમાત્માએ પોતાનાથી પણ…
આગળ વાંચો
આ વર્ષે એટલે કે ૨૦૨૫ના જુન મહિનામાં માં ૧૯૬ મી.મી (૭.૮૪ ઈંચ ) તો જુલાઈ મહિનામાં ૮૦૦ મી.મી (૩૨ ઈંચ ) વરસાદ વડ્ગામ તાલુકા મથકે નોંધાયો છે. હવે ચોમાસાને બે મહિના ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાકી રહ્યા. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૭…
આગળ વાંચો