માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા

શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં… આગળ વાંચો

વીર શહીદ સિંધી સોરમખાનજી : – મલિક શાહભાઈ દસાડા

વીર શહીદ સિંધી સોરમખાનજી ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા – મલિક શાહભાઈ દસાડા વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ… આગળ વાંચો

પાણીદાર બનાસના શિલ્પી : ગલબાકાકા

[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર] “ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો… આગળ વાંચો

અતિ પ્રાચીન શેઁભર તીર્થ.. : – ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)

“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..” જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી… આગળ વાંચો

સંગીત – શિક્ષણ ક્ષેત્રે વડગામનું ગૌરવ પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર પંડિત.

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ગુરૂ ભાઈ બહેન હતા. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર પંડિતે રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી પાસેથી શિષ્યરૂપે દિક્ષા મેળવી હતી. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ના ગંડાબંધ શિષ્ય (ગંડાબંધ શિષ્ય એટલે ગુરૂનો માનસ પુત્ર,… આગળ વાંચો

ગ્રામ દેવતા – ગ્રામદેવી

ગ્રામદેવતા – ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમુહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ… આગળ વાંચો

વડગામ ગામ ખેડાના પાદર દેવી માં બ્રહ્માણી.

[પ્રસ્તુત લેખ વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવ્યો છે ]   વડગામ ગામ ખેડાના દેવદેવીમાં તમામ પાદર દેવમાં મુખ્ય શ્રી રાજ રાજેશ્વરી કાળકા માં બ્રહ્માણી. બટુક ભૈરવ, જે હાલમાં બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં અડીખમ બિરાજમાન છે.… આગળ વાંચો

બ્રહ્મનિષ્ઠ પૂજ્ય મહાત્મા કાળુ રામ મહારાજનું જીવન ચરિત્ર – ભાગ : ૧

[ મોસાળ ટીંબાચુડી (વડગામ) માં ઉછરી નિરાંત સમ્પ્રદાયના મહાન ભક્તરાજ બનેલા મહાત્મા શ્રી કાળુરામ મહારજનું જીવન ચરિત્ર આધ્યાત્મિક જગતમાં અનેરૂ નામ છે તેમનુ જીવન ચરિત્ર જીવન મુક્ત પ્રકાશ નામના સામયિક્માં કર્તા ભક્તરાજ શ્રી કૌશિક્ભાઇ કેશાભાઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ… આગળ વાંચો

વડગામ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા… આગળ વાંચો

વડગામના સેતુકકુમારનું સંયમના માર્ગે પ્રયાણ……..!!!

વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને… આગળ વાંચો
View More