વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને…
આગળ વાંચો
શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના નવીન મકાનના ઉદ્ઘઘાટન પ્રસંગે આવેલ મુખ્ય મહેમાન, પોતાના પરમ સ્નેહી, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા બનાસ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના સ્થાપક શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી કરે છે.
શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૨ અત્રે પ્રસ્તુત છે. ભાગ -૧ વાંચવા અહીં ક્લિક કરો. ]
ત્યારબાદ ધીરે ધીરે વડગામનો વિકાસ થતો ગયો તાલુકા પંચાયત…
આગળ વાંચો
(1) નાગરપુરા÷
નિલેશ્વર મહાદેવ.મંદિર. મુનિ વાસુદેવ મહારાજ…ની પ્રેરણાથી…
દર તેરસ ના ભોજન તથા ભજન.( હાલ રુદ્રગિરી મહારાજ આ જગ્યામાં છે)
(2) મગરવાડા.÷
માણીભદ્ર વીર મહારાજ.મંદિર. વિરમભાઈ ચોધરી તથા ધનીજીરામ મહારાજ મંડળ.
દર ચોથ ના દિવસે ભોજન તથા ભજન….આ મંડળ વર્ષે…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૧ અત્રે પ્રસ્તુત છે ]
વડગામ આજથી વર્ષો પહેલા એટલે કે ઈ.સ. 1971 આસપાસના સમયે હાલ જ્યાં આપણી ગ્રામ પંચાયત…
આગળ વાંચો
વટ અને વડવાળુ ગામ એટલે વડગામ. ધાણધાર પંથકમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગામ એટલે વડગામ. ભૂતકાળમાં જેના પાણીની બોલબાલા હતી તેવી પ્રાચીન વાવ વડગામ ની મહત્વની વિરાસત હતી વટ ને વહેવાર બાબતમાં વડગામના કોઈપણ સમાજનો માણસ ગર્વથી કહેતો મેં વડગામની વાવનું…
આગળ વાંચો
એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન
● દીપક જોશી-‘ઝંખન’
આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ.
અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી…
આગળ વાંચો
લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા)
અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું.
૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ…
આગળ વાંચો
કલા, કૌશલ્ય ,આત્મનિર્ભર,સ્વદેશી, સંસ્કૃતિ,સમરસતા, આધ્યાત્મિકતા નો સંગમ એટલે મેળો… સાચે જ મેળો આ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ને ટકાવી રાખતી ઉજવણી છે..મેળો એટલે મેળે મેળે આવવું અને મેળે મેળે જવું . મંદિર માં ભગવાન ના દર્શન કરી ને મેળા મા…
આગળ વાંચો
વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો*
આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર)
*********
*બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦…
આગળ વાંચો
View More