Fb-Button

Author: Nitin

પસવાદળનું શકટામ્બિકા માતાજીનું મંદિર

ત્રણ પુરાતન મંદિર અને ત્રણ સંતોની જન્મભૂમિ પસવાદળ વર્ષોથી પૂણ્યભૂમિ ગણાતી આવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ આજનું પસવાદળ ગામ પુરાતન સમયમાં પુષ્પાવતી નગરી નામે પ્રચલિત હતું. પુષ્પસેન રાજાએ આ પુષ્પાવતી નગરી વસાવી હોવાનું મનાય છે. પુણ્યભૂમિ પસવાદળમાં ત્રણ સંત… આગળ વાંચો

ગઝલ

[વડગામ તાલુકાના મજાદર ગામના વતની સ્વ. સુણસરા સુલેમાનભાઈ અબ્દુલગનીભાઈ કે જેઓ એસ.ખાકી મજાદરી ના ઉપનામે પણ ઓળખાતા હતા, માત્ર ધોરણ-૧ પાસ લાયકાત ધરાવનાર અને વ્યવસાયે સીલાઈ કામ, ગઝલોનું કંપોજ કરવાનું,સુથારકામ,લુહારકામ અને કડીયાકામ કરનાર સુલેમાનભાઈ ગઝલ સર્જન નો વિશેષ શોખ ધરાવતા… આગળ વાંચો

જીડાસણ ના લોકપ્રિય કલાકાર છગન રોમિયો

[શ્રી કનુભાઈ આચાર્ય લિખિત વડગામ તાલુકાના જીડાસણના કલાકારનો આ લેખ રખેવાળ દૈનિક સમાચારમાં ચાર હપ્તામાં છપાયો હતો. આ લેખને વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ માનનિય શ્રી કનુભાઈ આચાર્ય સાહેબનો આભારી છુ]. વડગામના જીડાસણના કલાકાર છગન રોમિયોનું નાટક જોવા… આગળ વાંચો

મેવાડા સુથારોનો ઇતિહાસ

સુથાર શબ્દ સુતાર અને સૂત્રધાર શબ્દ પરથી આવેલ છે. ગુજરાતમાં હાલમાં ખાસ કરીને ચાર પ્રકારના સુથારો વસે છે. (૧) વંશ (૨) મેવાડા (૩) ગુર્જર અને (૪) પંચોલી. સામાન્ય રીતે એમ લાગે છે કે પ્રદેશના આધારે આ અટકો પડી હશે. મેવાડમાંથી… આગળ વાંચો

વિશ્વસનીયતા એ જ બ્રાન્ડિંગ- ધ સક્સેસ સ્ટોરી

[વડગામ તાલુકાના વડગામ ગામના વતની અને સુરતમાં હિરા ઉધ્યોગક્ષેત્રે કાર્યરત આદરણિય શ્રી સેવંતીભાઈ પ્રેમચંદભાઈ શાહે  હિરા ઉધ્યોગ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરીને વડગામને વૈશ્વિક લેવલે વિશેષ ગૌરવ પ્રદાન કર્યુ છે. તેઓશ્રીની સક્સેસ સ્ટોરી તાજેતરમાં સંદેશ દૈનિક વર્તમાન પત્રમાં પસિધ્ધ થઈ હતી… આગળ વાંચો

લગન

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી લગન વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]   કાંચડો રંગ બદલે એમ… આગળ વાંચો

ગ્રામ્યવિકાસ માટે દ્રષ્ટિ અને વિચાર પરિવર્તન જરૂરી.

ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ સર્જ્નાત્મક પ્રવ્રુત્તિઓનો સતત અભાવ સાલી રહ્યો છે. સમય ઘણો છે લોકો પાસે, પ્રવ્રુત્તિઓ પણ પુષ્કળ થાય છે. ધન અને સમય નો વ્યય પણ ખૂબ થાય છે. પરંતુ અંતે કેમ જાણે એમ લાગે છે કે કાફલો ખોટા… આગળ વાંચો

ચૌધરી સમાજનો ઇતિહાસ

ચૌધરી સમાજ ના ઇતિહાસનો કોઈ શિલાલેખ નથી. ભાટ-ચારણોના ચોપડા તથા પેઢીઓથી ચાલી આવતી વાતો તથા તેનું અનુમોદન આપતા અન્ય પુસ્તકોની માહિતીના આધારે ચૌધરી સમાજનો આ ઇતિહાસ લખેલ છે. દેવેન્દ્ર પટેલે લખેલ મહાજ્ઞાતિના સંદર્ભ ગ્રંથ પણ આ ઇતિહાસની સાબિતી આપે છે.… આગળ વાંચો

સ્વચ્છતાને લોક કાર્યક્રમ બનાવો.

(શ્રી શિવદાન ગઢવી લિખિત પુસ્તક “ગ્રામધરાના ટહુકા” પુસ્તક માંથી પ્રસ્તુત લેખ સાભાર લખવામાં આવ્યો છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.) અંબાજી માતાજીનું મંદિર અહર્નિષ યાત્રાળુઓથી ધબકતું રહે છે. લોકો કંઈ કેટલીયે આશાઓ ઉરમાં ભરીને શ્રદ્રા સાથે અહીં નમણું… આગળ વાંચો

સ્વ.શ્રી ફલજીભાઈ ડી. પટેલ – જીવન ઝરમર

  જન્મ સ્થળ  :- જલોત્રા (તા. વડગામ) જન્મ તારીખ :- ૧૬.૦૪.૧૯૧૬ મ્રુત્યુ તારીખ  :- ૧૧.૦૨.૧૯૭૫     જલોતરા ગામમાં સા.કે. મંડળ સંચાલીત શ્રેયસ વિધ્યાલયની સ્થાપના કરી (૧૯૫૮) આજીવન ચેરમેન રહ્યા. જલોતરા સેવા સહકારી મંડળીના આજીવન સભ્ય ૧૯૭૪-૭૫ ચેરમેન રહ્યા.  આંજણા… આગળ વાંચો
View More
Fb-Button