Fb-Button

Author: Nitin

નવરાત્રી-મહાશક્તિ ની પૂજા અર્ચનાનું પર્વ..

વડગામ પંથકના ગામડાઓમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ગરબો ગુજરાતના ગામડે ગામડે અને શહેરેશહેરમાં અતિ લોકપ્રિય લોકનૃત્ય  છે તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ પડ્યો છે,અને આર્યોના આગમન પહેલાંના સિંધુ-સંસ્કૃતિ કાળ જેટલો તે જુનો છે.પ્રાગૈતિહસિક કાળમાં ગુજરાત સિંધુ-સંસ્કૃતિનો… આગળ વાંચો

અભિનયનાં અજવાળા પાથરતી કોમ.

નાત,જાત અને કોમ એ બધાને ભલે આપણે ધિક્કારીએ પરંતુ હકીકતે આ બધી કોમોમાં આપણો સમાજ વિભાજિત રહેલો છે.રાજકારણની દ્રષ્ટિએ નહિ પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક કોમ અને તેમાં ઉતરી આવેલા આનુવંશિક સંસ્કારો અને વૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી રસમય બાબતો… આગળ વાંચો

મણિભદ્રવીરનું અસલ સ્થાનક : મગરવાડા.

(આ માહિતી સ્વરાજ્યના તીર્થ મહિમા વિશેષાંક (દિપોત્સવી અંક-૨૦૦૭) માંથી સાભાર લઈને અહીં લખવામાં આવી છે.આ લેખના મૂળ લેખક પાલનપુરના શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા છે.મગરવાડાના મણિભદ્રવીર વિશેનો આ બીજો લેખ છે,આ અગાઉ પ્રથમ લેખ સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર…….. મુકવામા આવ્યો હતો જે અહી… આગળ વાંચો

રક્તદાન શિબિર – ૨૦૧૨ @ વડગામ.

વડગામ ગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા રક્તદાન પ્રવ્રુતિ આગળ ધપાવતા ફરી એકવાર મહાત્મા ગાંધીના જન્મદિન દિવસ  તા.૦૨.૧૦.૨૦૧૨ને મંગળવારના રોજ પાલનપુર સ્થિત ભૂમિ બ્લડબેંકના સહયોગથી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરી ૫૧ બોટલ રકત એકત્ર કરી સમાજ ઉપયોગી પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે.રક્તદાન… આગળ વાંચો

વડગામ અને યુ.કે. – કિરણ લવજીભાઈ પટેલ સાથે એક મુલાકાત.

વડગામના વતની શ્રી કિરણ લવજીભાઈ પટેલ તાજેતરમાં વર્ક પરમિટ લઈને ઉજ્જ્વળ ભવિષ્ય માટે લંડન શહેરમાં ગયા.ત્યાં તેમને જે નવા અનુભવ થઈ રહ્યા છે તેનું વર્ણન તેઓ સમાયંતરે આ વેબસાઈટ મારફતે કરતા રહેશે,જેથી આપણને ખ્યાલ આવે કે વિદેશ અને ભારતીય જીવન… આગળ વાંચો

અંતિમધામ જગ્યાની સુધારણા

વડગામ ગામ માંથી લક્ષ્મણપુરા જતા માર્ગ માં આવતા અંતિમધામ કે જ્યા મૃતાત્મા ઓની અંતિમ વિધી કરવામા આવે છે.તે જગ્યાને વ્યવસ્થિત કરવાની જરૂરિયાત જણાય છે. વર્ષ-૨૦૧૨ માં આ જગ્યાને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસરૂપે નીચે જણાવેલ પ્રવ્રુતિઓ કરવાનુ આયોજન છે. આ પ્રોજેક્ટ અંતર્ગત… આગળ વાંચો

વડગામમાં ગણપતિ ઉત્સવની શાનદાર ઉજવણી….

વડગામમાં ઉજવાયેલ શ્રી ગણેશમહોત્સવના કાર્યક્રમોનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. વડગામમાં ઉજવાયેલ શ્રી ગણેશમહોત્સવના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો. Follow… આગળ વાંચો

આપણા આગેવાનોની સાચી હમદર્દી. શ્રી ગલબાભાઈ પટેલની કડક અને સ્પષ્ટ શબ્દોમાં પોતાના પક્ષમાં રજૂઆત..

[લોકસેવક ગલબાભાઈ નાનજીભાઈ વિશેનો આ લેખ પ્રસિધ્ધ પત્રકાર આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા ધ્વારા તેમના પુસ્તક સંભારણાંમાં લખવામા આવ્યો છે.આ લેખ વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામા આવી છે.] બનાસકાંઠા જિલ્લાનાં… આગળ વાંચો

અફણ – અફીણ અને બંધાણી.

અફણ શબ્દ વિશે લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે કારણ કે આપણા ગામડાઓમાં વિવિધ સમાજોમાં સારા-નરસા પ્રસંગે મહેમાનોની આગતા-સ્વાગતા માં અફણ કે અફિણનો  કસુંબો પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ અફણ સાથે જોડાયેલ એક શબ્દ તે બંધાણી.અફણનું જેને વ્યસન હોય તેવી… આગળ વાંચો
View More
Fb-Button