[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
પ્રકરણ- છ
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ…
આગળ વાંચો
[ વડગામ.કોમ ને આ લેખ મોકલવા માટે શ્રી અલિપ્ત જગાણીનો ખૂબ ખૂબ આભાર. “અલિપ્ત” તખલ્લુસ થી લેખ લખતા શ્રી દિનેશભાઈ જગાણી વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની છે. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ફોન કરી…
આગળ વાંચો
શિવજીના પ્રાગ્ટ્ય દિન મહાશિવરાત્રી પર્વની તા.૨૭.૦૨.૨૦૧૪ને ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્ણ માહોલમાં હર્ષોલ્લાસ સાથે વડગામ તાલુકા મથક સહિત પંથકના વિવિધ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી આ સમયે સમગ્ર પંથક ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતુ. તાલુકામાં આવેલ શિવમંદિરોમાં દર્શનાર્થીઓની…
આગળ વાંચો
આપણે સહુ જાણીએ છીએ કે પૈસા બચાવવા એ પૈસા કમાવા જેવું છે. પરંતુ આપણામાંના કેટલા જણા દૈનિક જીવનમાં આ વાતને ખરેખર યાદ રાખે છે ? જો તમે એ માટે એક નાનકડો પ્રયત્ન અને થોડો સમય આપશો તો તમને નાણાકીય બાબતોનું…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મગરવાડા ગામના મુળ વતની અને પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તક માંથી પ્રસ્તુત લેખ અહીં લખવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમાં આપેલ છે.]
મોટું પટાંગણ, રમત-ગમતનાં સાધનો, બે કે ત્રણ માળનું…
આગળ વાંચો
દરરોજ મારા ઘર સામે ના રસ્તા પરથી એક નાની છોકરી પસાર થાય છે. માંડ ૪-૫ વરસ ની ઉમર હશે. એનું રીયલ નામ તો મને નથી ખબર પણ પોન્ડ્સ ક્રીમ ની “ગુગલી વુગલી વુશ” ની એડ માં આવતી એક નાની બાળકી…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ…
આગળ વાંચો
વડગામ તાલુકામાં બદલાતા સમયને અનુરૂપ વિવિધ સમાજ ઉપયોગી પ્રવુત્તિઓ અનેક સેવાભાવી સંગઠનો, જ્ઞાતિઓ અને વ્યક્તિઓ દ્વારા થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં વડગામમાં સર્વ સમાજ શિક્ષણ સમિતિ દ્વારા તા.૧૯.૦૧.૨૦૧૪ ને રવિવારથી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસનો નિશુલ્ક શુભારંભ કરવામાં…
આગળ વાંચો
View More
