વ્યક્તિ-વિશેષ

Information abt achievement in life

વડગામના સેતુકકુમારનું સંયમના માર્ગે પ્રયાણ……..!!!

વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને… આગળ વાંચો

મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ ડાહ્યાભાઈ સાહેબ.

એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન ● દીપક જોશી-‘ઝંખન’ આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ. અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી… આગળ વાંચો

મેમદપુરના વીર હુજો અને વજો – વિ.ડી.બ્રહ્મભટ્ટ.

આજથી લગભગ 300 વર્ષ પહેલાંની વાત છે.પાલણપૂર રાજના તાબાના વડગામ પાસેનું મેમદપુર ગામ.આખુ ગામ બ્રહ્મભટ્ટોનુ છે,બે ચાર ખોરડા વસવાયાના અને સોએક ખોરડા બ્રહ્મભટ્ટોના છે.બધા જ બળુકા અને ખમતીધર જાગીરદારો છે.આજુબાજુના મેવાસીઓના ગામો પર મેમદપુરના બ્રહ્મભટ્ટોની હાક વાગે છે.બધા મેવાસીઓ અને… આગળ વાંચો

વડગામના સ્વ. શ્રી હરજીવનભાઇ ભોજકના કંઠે આરતી અને મંગલ દીવો સાંભળવા દેરાસરમાં લોકોની ભીડ જામતી.

વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી… આગળ વાંચો

વડગામનું ગૌરવ મંથન જોષી – એક પરિચય

વડગામ તાલુકાના મહેમદપુર ગામના વતની અને સુરત સ્થિત શ્રી મંથન પંકજકુમાર જોશી  કે જેઓએ  ઇલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકેનો અભ્યાસપૂર્ણ કર્યો છે પણ સાહિત્યમાં રૂચીને કારણે તે સાહિત્ય જગતમાં નવી ઉંચાઈઓને આંબી રહ્યા છે. તેમની ઝળહળતી ઉજ્જ્વળ કારકિર્દીની આછેરી ઝલક વડગામ.કોમ ઉપર… આગળ વાંચો

ધન્ય હો આવા મહાનુભાવોને……

[ વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના પોતાના અનુભવો વડગામના ગાયત્રી ઉપાસક અને સમાજસેવક શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલે લખ્યાં છે જે તેમની ડાયરી માંથી લઈને અત્રે  વડગામ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યો છે. આ… આગળ વાંચો

વડગામ તાલુકાના સમાજ સુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજનું જીવન-ઝરમર.

[વડગામ તાલુકાના એદરાણા ગામના સમાજસુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજે રાજકિય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું. વડગામની સંત પરંપરાના શિરમોર સંતમાં જેની ગણના કરી શકય તેવા નિરાંત સંપ્રદાયના આચાર્ય સ્વ. શ્રી હાથીરામ મહારાજ… આગળ વાંચો

શ્વેતક્રાંતિ ના સર્જક : – દેવેન્દ્ર પટેલ

[મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વું છે …કયા પદ ઉપર છો એ મહત્વનું નથી પણ કેવું કર્મ છે એ મહત્વનું છે અને એટલે જ તો આયુષ્યમર્યાદા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ અવની પરથી… આગળ વાંચો

વડગામના જિનિયસ જ્વેલ સેવંતીલાલ શાહ.

[ હિરાના મૂલ્ય જેટલા જ જીવન મૂલ્યોને અપનાવી ભારતના હિરા ઉધ્યોગને નવી દિશ ચિંધનારા હિરા ઉધ્યોગમાં જાણીતુ નામ એટલે આદરણિય શ્રી સેવંતીભાઈ પ્રેમચંદ શાહ. જેઓ એસ.પી.શાહ અને સેવંતીકાકાના હુલામણા નામે પણ ઓળખાય છે. મૂળ વડગામના વતની અને સુરત સ્થિત આદરણિત… આગળ વાંચો

બનાસનાં લોકસેવક નું ઐતિહાસિક પ્રવચન.

[માત્ર ત્રણ ચોપડી જેટલું અક્ષરજ્ઞાન તેમજ અનેક અભાવો અને અગવડો વેઠીને પોતાની આગવી કોઠાસૂઝ થકી લોકસેવાના કેવા કેવા ઉત્તમ કાર્યો થઇ શકે તેનું અનુકરણીય ઉદાહરણ વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાંથી શરૂ કરીને સમગ્ર બનાસકાંઠા જીલ્લાને આવરીને સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ… આગળ વાંચો
View More