Fb-Button

શ્રી મણિભદ્ર વિર દાદા – મગરવાડા

શ્રી માણિભદ્ર વીર દાદા : જીવન ઝરમર – ૧

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો

મણિભદ્રવીરનું અસલ સ્થાનક : મગરવાડા.

(આ માહિતી સ્વરાજ્યના તીર્થ મહિમા વિશેષાંક (દિપોત્સવી અંક-૨૦૦૭) માંથી સાભાર લઈને અહીં લખવામાં આવી છે.આ લેખના મૂળ લેખક પાલનપુરના શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા છે.મગરવાડાના મણિભદ્રવીર વિશેનો આ બીજો લેખ છે,આ અગાઉ પ્રથમ લેખ સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર…….. મુકવામા આવ્યો હતો જે અહી… આગળ વાંચો

સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર……..

વર્તમાન વડગામ તાલુકા ના મગરવાડા નુ નામ બોલાય અને તેની સાથે જ ચિત્ત મા એક જ નામનો ઝબકારો  થાય તે નામ એટલે યક્ષાધિરાજ દાદા મણિભદ્રવીર. શ્રી મણિભદ્રવીર ના ત્રણ પ્રસિધ્ધ સ્થાનકો પૈકી એક સ્થાન મગરવાડા ગામ માં  છે. આ સ્થાનક… આગળ વાંચો
View More
Fb-Button