વડગામ તાલુકામાં આવેલ મગરવાડા ગામ જે મણિભદ્રવિરના સ્થાનક તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે,આવા વિશ્વપ્રસિધ્ધ વડગામ તાલુકાના મગરવાડા ગામ માં વસતા ગોવિંદભાઈ ચૌધરી અને બબીબેન ના રમત-ગમત ક્ષેત્ર માં પ્રતિભાશાળી સંતાન એવા કલ્પેશભાઈ એ એથ્લેટિક રમતોમાં પોતાની એથ્લેટિક તરીકેની પ્રતિભા થકી રાષ્ટ્રીય…
આગળ વાંચો
બનાસકાંઠા જિલ્લાની દક્ષિણ સરહદ પર છેલ્લે આવેલુ વડગામ તાલુકાનું માનપુરા ગામ કોમી એખલાસ માટે પ્રસિધ્ધ ગામ છે.ગામનો જૂનો ઇતિહાસ જોઈએ તો આ ગામ એમ તો પસવાદળના પરા માં વસેલુ હતુ.જેને પાછળથી માનપુરા નામ આપવામા આવ્યુ. ઈ.સ.૧૯૦૮ માં માનપુરાની સ્થાપના મોમીનભાઈઓએ…
આગળ વાંચો
વડગામ તાલુકાનું બનાસકાંઠા જીલ્લાના છેવાડે આવેલ કોદરામ ગામ પાલણપુર સ્ટેટના સમયમા પણ વડગામ મહાલના સિમાડે ગાયકવાડ સ્ટેટની લગોલગ આવેલ છેલ્લુ ગામ હતુ.આ ગામ માં મુખત્વે ચૌધરી પટેલો,ઠાકોર,અને પંચાલોની વસ્તી છે.તે સિવાય અન્ય ઇત્તરકોમો વસે છે.આ ગામની વિશેષતા એ રહી છે…
આગળ વાંચો
વડગામ મહાલનું ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું ગામ મેમદપુર મધ્યકાળ દરમિયાન ભાટ મુંડાળાના નામથી ઓળખાતુ હતુ.આ ગામ અગાઉ ઉત્તરમાં હતુ પણ કાળાંતરે નવું મેમદપુર મંદિર ની દક્ષિણે વસ્યુ હતુ.મેમદપુર ગામનું નામ કોના ઉપરથી પડ્યુ એ વિશે મતમંતાતર છે.ગામના એક વયોવ્રુધ્ધ રહીશના જણાવ્યા…
આગળ વાંચો
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं मृजाम्यहम ।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम ।
धर्मसंस्थापनार्थाय सम्भवानि युगे युगे ।।
વડગામ માં દર વર્ષે વડગામ તાલુકાના અસંખ્ય ભાવિકો જન્માષ્ટમીના દિવસે વડગામ માં આવેલા ભગવાનશ્રી દ્વારકાધીશના વિખ્યાત રાધા-કૃષ્ણ મંદિરના…
આગળ વાંચો
વડગામ મહાલનું ગીડાસણ જાગીરદારી ગામ હતુ.જીલ્લા પંચાયતના પ્રમુખ સ્વ.ભીખુભાઈ બિહારીના પિતા ઉમરદરાજખાનજી બિહારી ગામના જાગીરદાર હતા.ગામની મોટાભાગની કોમોમા નાયક,ભોજક કોમની મુખ્ય વસ્તી હતી. તે વખતે સવા સો ઘર હતા. તે સિવાય અન્ય કોમો મા જાગીરદાર બિહારી,ચૌધરી,જૈન,ઠાકોર,રબારી,લુહાર,મનસુરી,મુસલા,ફકીર વગેરે કોમોની સમરસ વસ્તીનું …
આગળ વાંચો
પાલનપુરથી ૧૮ કીલોમીટરના અંતરે આવેલ જલોત્રા તા.વડગામથી અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ ગુરુ ધુધળીનાથનો ભાંખરો લોકોની અનેરી શ્રધ્ધાનું પ્રતિક છે. પાણીયારીથી અડધા કિ.મી.ના અંતરે ગુરૂ મંદિર છે.આ ગુ્રૂ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમી એ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના…
આગળ વાંચો
વડગામ મહાલ માં સરસ્વતી નદીના કિનારે આવેલ શેરપુરા (સેંભર) ગામ પાસે ગોગ મહારાજના મંદિર તરીકે ખૂબજ જાણીંતુ પૌરાણિક મંદિર છે. આ મંદિર માં ગોગ મહારાજના સ્થાને નાગદેવતાનો પૌરાણિક રાફડો છે.ચમત્કારી અને ફળદાયી એવા આ સ્થળનો મોટો મહિમા છે.
શેરપુરા (સેં)ના…
આગળ વાંચો
વડગામ માં લક્ષ્મણપુરા મુકામે તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ વડગામના શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણા તેમજ શ્રીમતી સૂરજબેન લક્ષ્મણભાઈ ઉપલાણા ના આર્થિક સહયોગ તેમજ વડગામ સ્પોર્ટ ક્લબ ધ્વારા પ્રોટેક્શન કવર ની સહાય તેમજ ગામના યુવાનોના શ્રમદાન ના સહયોગ થકી વ્રુક્ષારોપણ ના સુંદર કાર્યક્રમ…
આગળ વાંચો
View More