Fb-Button

આપણા તિર્થસ્થળો

ગુરૂ મહારાજ (કરમાવાદ) : ઐતિહાસિક મહત્વ – શ્રી સંજયભાઇ જોશી.

ઈ.સ.1455માં કવિ પદ્મનાભે ‘કાન્હ્ડદે પ્રબંધ’ નામનો અપભ્રંશ ભાષામાં ગ્રંથ લખ્યો એમાં આ તીર્થનું અને ખીલજીએ કરેલ ગુજરાત પર આક્રમણનો અને એના કાંઠાના નગરોનો સવિસ્તાર ઉલ્લેખ છે. પાલનપૂર ના નવાબ તાલે મહમહંમદખાને લખેલ ‘પાલનપુર રાજ્યનો ઈતિહાસ’ અને ‘મિરાતે અહમદી’માં આ સ્થાનનો… આગળ વાંચો

ગુરુ ધૂંધળીનાથ અને સિદ્ધનાથ – શ્રી સંજયભાઈ જોશી

અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ‘ગુરુના ભોખરા’ઉપર ગુરુ ધૂંધળીનાથે બાર વર્ષ કરતા પણ વધારે વર્ષો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી. જુદી જુદી કિવદંતી ઓ અનુસાર ગુરુ મહારાજે આબુના પર્વત ઉપર, ગીરનારના પર્વત ઉપર, ગુરુના ભોખરા ઉપર, કચ્છના ધીણોધર પર્વત ઉપર અને બીજાસ્થાનકોએ… આગળ વાંચો

ગુરૂ મહારાજ પાવન સ્થળ : શ્રી સંજયભાઇ જોષી

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણ નગરી’, હિરવાણી નગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના… આગળ વાંચો

માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા

શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં… આગળ વાંચો

અતિ પ્રાચીન શેઁભર તીર્થ.. : – ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)

“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..” જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી… આગળ વાંચો

વડગામ ગામ ખેડાના પાદર દેવી માં બ્રહ્માણી.

[પ્રસ્તુત લેખ વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવ્યો છે ]   વડગામ ગામ ખેડાના દેવદેવીમાં તમામ પાદર દેવમાં મુખ્ય શ્રી રાજ રાજેશ્વરી કાળકા માં બ્રહ્માણી. બટુક ભૈરવ, જે હાલમાં બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં અડીખમ બિરાજમાન છે.… આગળ વાંચો

વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.

તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ… આગળ વાંચો

શ્રી મગરવાડા તીર્થની વિકાસગાથા

[શ્રી રશ્મિકાંત જોશી અને યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ પ્રસ્તુત પુસ્તક યક્ષધિરાજ શ્રી માણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી આ લેખ સાભાર વડ્ગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. માણિભદ્રવીર મંદિર મુખ્ય પ્રવેશદ્વારનો ફોટોગ્રાફ્સ શ્રી કાર્તિકભાઈ મિસ્ત્રી દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ]. દિવ્ય… આગળ વાંચો

વડગામ પંથકનાં પેપોળ- મેગાળમાં આવેલ પ્રાચીન શિવલિંગ.

પેપોળના પાતળીયા મહાદેવ. પેપોળ નું પાતળીયા મહાદેવ નું પ્રાચીન મંદિર થોડેક જ દુર સરસ્વતી નદી ની પાસે પોતાની ઐતિહાસિક વિરાસત સાચવીને પ્રકૃતિની ગોદમાં દ્રષ્ટિગોચર થાય છે. જો કે આ જગ્યામાં સેવા સવલતો કોઈ ઉપલબ્ધ નથી ..ભૂગર્ભમાં બિરાજમાન શિવલિંગ અનોખી અનુભૂતિ… આગળ વાંચો

શેભરમાં ઉજવાતા ઉત્સવોની ઝાંખી

[વડગામ તાલુકાનું શેભર પ્રસિધ્ધ યાત્રાધામ છે જ્યા વર્ષ દરમિયાન ગોગા મહારાજ ના સાનિધ્યમાં વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. શેભરમાં ઉજવાતા આ ભાતીગળ ઉત્સવોની ઝાંખી અત્રે પુસ્તક “ધરતી પરનું સ્વર્ગ શેભર ગોગાધામ” માંથી મેળવીને સાભાર જનહિત હેતુ મુકવામાં આવી છે.] (૧)… આગળ વાંચો
View More
Fb-Button