Fb-Button

ગામડાઓ નો પરિચય

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ – ડી.આર.ડેકલિયા

વટ અને વડવાળુ ગામ એટલે વડગામ. ધાણધાર પંથકમાં મહત્વનું સ્થાન ધરાવનાર ગામ એટલે વડગામ. ભૂતકાળમાં જેના પાણીની બોલબાલા હતી તેવી પ્રાચીન વાવ વડગામ ની મહત્વની વિરાસત હતી વટ ને વહેવાર બાબતમાં વડગામના કોઈપણ સમાજનો માણસ ગર્વથી કહેતો મેં વડગામની વાવનું… આગળ વાંચો

વડગામ તાલુકાના કોદરાલી ગામનો નામકરણનો ઇતિહાસ.

[વડગામ તાલુકામાં આવેલુ કોદરાલી ગામનું નામ કોદરાલી શાથી પડ્યું તે જાણવા માલણના વતની અને ઉત્તર ગુજરાતના લોકસાહિત્યના ખ્યાતનામ લેખક અને સંશોધક મરહુમ મુરાદખાન ચાવડા લેખિત રસપ્રદ ઐતિહાસિક લેખ “પરંદાની પરખ” સંપૂર્ણ વાંચવો જ રહ્યો. આ લેખ મરહુમ મુરાદખાન દ્વારા લિખિત… આગળ વાંચો

હાલો ભેરુ ગામડે…

(સાહિત્ય ક્ષેત્રે વડગામ તાલુકાનું ગૌરવ એટલે વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને ખ્યાતનામ સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી. તેઓશ્રી દ્વારા  લિખિત ‘સુગંધનો સ્વાદ’ પુસ્તકમાંથી આ લેખ લખવામાં આવ્યો છે.જેમાં તેઓશ્રી એ પોતાના વતન મગરવાડામાં જે તે સમયે ગામના રોજિંદા… આગળ વાંચો

પીલુચા….

સરસ્વતી નદીના કિનારે આવેલ પીલુચા ગામ વડગામ તાલુકો અસ્તિત્વમાં આવે તે પહેલા મેતા તાલુકામાં આવેલ હતું.પાલણપુર સ્ટેટની વસ્તી ગણત્રી મુજબ ઇ.સ.૧૯૦૧માં ગામની માત્ર ૮૨૭ની જનસંખ્યા હતી.ઈ.સ. ૨૦૦૧ની વસ્તી ગણત્રીમુજબ ૨,૨૧૩ની જનસંખ્યા હતી. સ્ટેટ વખતે આ ગામમાં ચૌધરી પટેલ,જૈન,મોદી,બ્રાહ્મણ,સુથાર અને નાયક… આગળ વાંચો

ભરકાવાડા….

વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં ચૌધરી પટેલ અને ઠાકોર કોમની વસ્તી મુખ્ય છે.મૂળ ખેતીવાડી સાથે સંકળાયેલા કિસાનો હવે વેપાર ધંધા તરફ વળ્યા છે.અને સારી એવી નામના પણ કરી છે.શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે.પહેલા હાયર સેંકડરીના અભ્યાસ માટે વિધ્યાર્થીઓને છાપી જવું… આગળ વાંચો

પોલીસ મેડલ મેળવવામાં અગ્રેસર વણસોલ ગામ…..

www.vadgam.com [પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] વડગામ મહાલનું વણસોલ ગામ રાષ્ટ્રકક્ષાના… આગળ વાંચો

હરદેવાસણા…

www.vadgam.com [પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] વડગામ તાલુકાના છેવાડે આવેલ હરદેવાસણા,કાલેડા… આગળ વાંચો

ત્રણ રાજ્યોના સિમાડે આવેલ મોરીયા વાસ……

“ધડ કૂંડાળ ચાદોં ધણી,જળ અરજણ પાસ, લખ્યુ હશે તે પામશે મોરીયા વાસ” ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય જીલ્લો ગણાય છે.બનાસકાંઠાની પશ્વિમ-ઉત્તરે પાકિસ્તાનનો સિમાડો આવેલો છે.એ જ રીતે રજવાડાઓના શાસન વખતે મોરીયા ગામ પાલણપુર નવાબના શાસનમાં સરસ્વતી નદીના તટે આવેલા અંતિમ… આગળ વાંચો

જૂનીનગરી……

વડગામ મહાલની ત્રણ વિશેષતાઓ છે.તેમા એક એ છે કે ભાગ્યે જ કોઈ ગામમા વડનુ વ્રુક્ષ નહિ હોય.બીજુ પચાસ ટકા જેટલા ગામો નદી કિનારે નજીકમાં આવેલા છે.ત્રીજી બાબત એ છે કે,પૌરાણિક દેવસ્થાનો-નદીના કિનારે છે.તેમા શેરપુરા (સે) અને જુની નગરીનું એક સૈકાથી… આગળ વાંચો

મેજરપુરા…..

કોઈ પણ ગામની રચના પાછળ કોઈને કોઈ કથા છુપાયેલી હોય છે.વડગામ મહાલના મેજરપુરા ગામની રચનામાં  પણ ઐતિહાસિક કથા છુપાયેલી છે.આ ગામની રચના કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. પાલણપુર સ્ટેટના શાસન વખતે ભાખર ગામ માં  … આગળ વાંચો
View More
Fb-Button