બનાસકાંઠા બ્લોગ

મિનિ મહિન્દ્રા કાણોદરમાં ૩૫૦ ગેરેજ છે.

[આ લેખ ૦૫ મે ૨૦૧૨-અભિયાન માં પ્રકાશિત થયેલો.મારા બ્લોગ ઉપર આ લેખ લખવા માટે મંજૂરી આપવા બદલ અભિયાન ના આ લેખના કટાર લેખક શ્રી સંકેતભાઈ સોની નો આભારી છું]

ગુજરાતમાં ઘણાં એવાં ગામ છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે.પાલનપુર તાલુકાનું કાણોદર આવું જ એક ગામ છે.આ ગામની આમ તો ઘણી બધી વિશેષતાઓ છે.મિનિ મ્હેન્દ્રા તરીકે જાણીતા આ ગામમાં ૩૫૦ થી પણ વધારે ગેરેજ છે.૫૦૦૦ પરિવારો આ વ્યવસાય પર નભે છે.ગાડીઓ રીપેરિંગ કરવાનો ધંધો અહીં પુરબહારમાં વિકસેલો છે અને તેમાં પણ શિકારી જીપ તરીકે ઓળખાતી મહિન્દ્રાની જીપ અહીંની ઓળખ છે.શિકારી જીપ બનાવડાવવા લોકો ઠેરઠેરથી અહીં આવે છે.કાણોદરની આ અને બીજી વિશેષતાઓની વાત કરીએ.[વાંચો]