Fb-Button

પૂ. હિતરુચિવિજયજી મહરાજ સાહેબના લેખો

પાણી તો ધી ની જેમ વાપરવું જોઈએ, બેટા – ભાગ-૧

[વડગામના પનોતા પુત્ર અને વડગામનું ગૌરવ એવા શ્રી અતુલ શાહના  પરિવારનો હીરાનો ધીખતો ધંધો હતો છતાં ભરજુવાનીમાં એમણે દુન્યવી મોહ બાજુમાં મૂકીને દિક્ષા લીધી હતી. એમની દિક્ષા અત્યાર સુધીની દિક્ષાઓમાં સૌથી વધૂ ભવ્ય માનવામાં આવે છે. અમે પણ દિક્ષાગ્રહણ ભવ્ય… આગળ વાંચો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ – ૨

(વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી મહારાજ… આગળ વાંચો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ -૧

( વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી… આગળ વાંચો
Fb-Button