Fb-Button

Archives: News

૯૪.૩ FM Radio ઉપર વડગામના કવિની કાવ્ય પ્રસ્તુતિ…

કવિતા દિન નિમિતે પ્રસ્તુત સ્વલિખિત સુંદર કાવ્ય રચના ગુજરાતના લોક્પ્રિય કવિ અને ગીતકાર શ્રી પ્રશાંત કેદાર જાદવ કે જેઓ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની છે તેમના દ્વારા  ૯૪.૩ My FM Radio ઉપર રજુ કરવામાં આવી. વડગામ.કોમ શ્રી પ્રાશાંત કેદારા જાદવને… આગળ વાંચો

ભારતીય નવવર્ષ નિમિતે વડગામમાં પથ સંચલન યોજાયું.

ભારતીય નવવર્ષ નિમિતે વડગામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા પથ સંચલન યોજાયું હતું. આ વર્ષ ભારતીય નવવર્ષ યુગાબ્દ ૫૧૨૦, વિક્રમ સવંત ૨૦૭૫ નું અંગ્રેજી કેલેન્ડરની તિથિ અનુસાર રવિવાર ૧૮ માર્ચથી શરૂ થઈ રહ્યું છે આ સંદર્ભે વડગામ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ… આગળ વાંચો

વડગામની દિકરી જિગ્નાશાબેન ૨૦૧૭-૧૮ ના Best President of Lions એવોર્ડથી સન્માનિત.

સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ પ્રમુખ તરીકે કાર્યરત વડગામની દિકરી જિગ્નાશાબેન ૨૦૧૭-૧૮ ના Best President of Lions એવોર્ડથી સન્માનિત. તાલુકા મથક વડગામના વતની શ્રી પ્રવિણભાઈ કાળીદાસ ભોજકની દિકરી અને વડગામનું ગૌરવ એવા  સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી કાલીદાસ લક્ષ્મીચંદ ભોજકની પૌત્રી શ્રી જિગ્નાશાબેનને સૌરાષ્ટ્ર… આગળ વાંચો

વડગામ તાલુકાએ કચ્છી ઘોડી નૃત્ય પરંપરાનો કલાકાર ગુમાવ્યો….!!

  કચ્છી ઘોડી નૃત્ય પરંપરા વડગામ પંથકમાં પ્રચલિત હતી  વડગામ તાલુકાના મેતા અને ચાંગા ગામમાં કચ્છી ઘોડી નચાવનાર કલાકારો રહેતા હતા.મેતા ગામના કચ્છી ઘોડીના બુઝર્ગ કલાકાર ખુશાલભાઈ તુરીના જણાવ્યા પ્રમાણે પહેલા તો અમારા વડવાઓ ઢોલ, શરણાઈ વગાડવાનું અને બહુરૂપી નાં… આગળ વાંચો

અંધશ્રધ્ધા, વહેમ અને અવૈજ્ઞાનીક વલણો સામે રેશનાલીઝમનો સોસીઅલ મીડીયાની મદદથી અભુતપુર્વ પડકાર.

“ આવાઝ અને પાખંડ” યુ ટયુબસના લોકાઅર્પણના સમાચારો. અંધશ્રધ્ધા, વહેમ અને અવૈજ્ઞાનીક વલણો સામે રેશનાલીઝમનો સોસીઅલ મીડીયાની મદદથી અભુતપુર્વ પડકાર. ગુજરાત રાજ્યમાં સૌથી પ્રથમવાર હ્યુમેનીસ્ટ– રેશનાલીસ્ટ સોસાયટી ગોધરાના પ્રમુખ ડૉ સુજાતવલી અને ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૪મી… આગળ વાંચો

વડગામ તાલુકાની થુવર પ્રા.શાળા ના શિક્ષક્શ્રીનું ઉમદા કાર્ય.

બનાસકાંઠા ની વડગામ તાલુકાની થુવર પ્રા.શાળા માં ધો.૬ થી ૮ ના બાળકો ને સ્માર્ટબોર્ડ વિડીયો ની મદદ થી અભ્યાસ સાથે થ્રી ડી શો પણ બતાવવામાં આવે છે.સામાન્ય રીતે મોટાભાગ ના વાલીઓની માનસિકતા એવી હોય છે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ને… આગળ વાંચો

માતૃભાષા દિન નિમિત્તે વડગામના કોદરામનાં વતની શ્રી પ્રશાંત કેદાર જાદવ નો V-Tv માં Talk show

અત્રે એક વાત નોધપાત્ર છે કે શ્રી પ્રશાંતભાઈએ ખાસ કરીને આપણી ઉત્તર ગુજરાતની ગામઠી બોલીને જીવતી રાખવાનો સતત પ્રયાસ કર્યો છે અને તેને આજીવન સમર્પિત છે. એમ કહીએ તો ચાલે કે તેમણે ઉત્તર ગુજરાતની લોકબોલીનો જગતને ફિલ્મો ,ગીતો, ઈન્ટરવ્યું ,સાહિત્ય… આગળ વાંચો

વડગામ પંથકમાં શેરડીના વાવેતર થકી સ્વપ્નું સાકાર કરવાનો પ્રયત્ન.

તાજેતરમાં ધાણધારની ધરા ઉપર ફરી એક વખત ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ પોતાના ખેતરમાં એક એકર જમીનમાં શેરડીના ટીસ્યુ કલ્ચરના રોપાના વાવેતર દ્વારા શ્રી ધેમરભાઈ  ભટોળ દ્વારા  હાથ ધરવામાં આવ્યો. આવો આ વિશે જાણીએ એમના જ શબ્દોમાં….! એ કહેવત સાચી છે… આગળ વાંચો

ભાગવત વિદ્યાપીઠમાં વડગામના કવિનું કાવ્ય પઠન.

તા.૧૭.૦૨.૨૦૧૮ ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાતની ગૌરવપ્રદ ભાગવત વિદ્યાપીઠ  સોલા, અમદાવાદ  મુકામે શ્રી રસરાજ પ્રભુના પાવન પાટોત્સવ પર્વ નિમિત્તે સહિત્યોત્સવ ન આયોજન કરવામા આવ્યું હતું આ પ્રસંગે આયોજિત કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિ પ્રશાંત કેદાર જાદવ કે જેઓ વડગામ તાલુકાના… આગળ વાંચો

બ્લડ કેન્સર ઉપર ભારતીય આર્મી દ્વારા આયોજિત વર્કશોપમાં વડગામના શ્રી દિલીપભાઈ મેવાડાએ ભાગ લીધો.

મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેમાં શરીરના એકથી વધુ હાડકામાં ખામી સર્જાતી જોવા મળે છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે જો સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તો આ બ્લડ કેન્સર મટી શકે છે. વળી,… આગળ વાંચો
View More
Fb-Button