ગુરુ ધૂંધળીનાથ અને સિદ્ધનાથ – શ્રી સંજયભાઈ જોશી

અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ‘ગુરુના ભોખરા’ઉપર ગુરુ ધૂંધળીનાથે બાર વર્ષ કરતા પણ વધારે વર્ષો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી. જુદી જુદી કિવદંતી ઓ અનુસાર ગુરુ મહારાજે આબુના પર્વત ઉપર, ગીરનારના પર્વત ઉપર, ગુરુના ભોખરા ઉપર, કચ્છના ધીણોધર પર્વત ઉપર અને બીજાસ્થાનકોએ… આગળ વાંચો

સદગુરુ મોતીરામ મહારાજ – લે : શ્રી સંજયભાઈ જોશી

મોતીરામ મહારાજનો જન્મ સિદ્ધપુરના એક અતિ પુણ્યશાળી બ્રાહ્મણ શિવરામ ઠાકરના ઘેર થયો હતો. ગુરુ મોતીરામ મહારાજના વડવાઓ ‘શ્રી નાથજી મંદિર રાજસ્થાન ના મુખીયાજી’ હતા. અત્યારે સિદ્ધપુરમાં ‘છટ્ઠા પદના માઢમાં’ તેમનું પૈતૃક નિવાસસ્થાન આવેલું છે. મા હિંગળાજ અને શ્રીનાથજીના પરમ ભક્ત… આગળ વાંચો

ગુરૂ મહારાજ પાવન સ્થળ : શ્રી સંજયભાઇ જોષી

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણ નગરી’, હિરવાણી નગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના… આગળ વાંચો

રિયા શાહની વતનના બાળકોના વ્યક્તિ ઘડતર હેતુ કાર્ય કરવાની ઉમદા ભાવના

વડગામની દિકરી રિયા શાહ દેશ – વિદેશમાં Oasis Movement ના માધ્યમ થકી વ્યક્તિ ઘડતરના પ્રેરક અને પ્રશંસનિય સામાજિક કાર્યો કરી રહ્યા છે , પણ એમને વિચાર આવ્યો કે મારા વતનમાં આવા કાર્યોનું આયોજન થાય તો ભવિષ્ય માં એની ઘણી સકારાત્મક… આગળ વાંચો

મારુ ગામ મારો આત્મા : મેજરપુરા (વડગામ)

ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા . સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે ગુરુ ની ગાદી સેદ્રાશણ… આગળ વાંચો

નિષ્ઠાવાન લોક સેવક – ગલબાકાકા

‘બનાસ’ કાંઠે આજે એવી ધોળી ધાર છલકાણી રે, સુકી ધરતી આજે એવી લીલી થઇ લહેરાણી રે, ‘ગલબાકાકાનાં’ પગલે પગલે પ્રગટી એવી સરવાણી રે, ‘કિસંગ’ સુખીયા સઘળાં દેખી આજે ‘હેમાબાઇ’ હરખાણી રે. ૧૫ ફેબ્રુઆરી ૧૯૧૮ ના ફુલ, અત્તર અને તસવીર કલાનાં… આગળ વાંચો

માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા

શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં… આગળ વાંચો

વીર શહીદ સિંધી સોરમખાનજી : – મલિક શાહભાઈ દસાડા

વીર શહીદ સિંધી સોરમખાનજી ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા – મલિક શાહભાઈ દસાડા વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ… આગળ વાંચો

પાણીદાર બનાસના શિલ્પી : ગલબાકાકા

[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર] “ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો… આગળ વાંચો

અતિ પ્રાચીન શેઁભર તીર્થ.. : – ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)

“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..” જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી… આગળ વાંચો
View More