વડગામમાં પ્રાચિન અને શ્રધ્ધાનું પ્રતિક સમું મા બ્રહ્માણીનું મદિર આવેલું છે. આશરે ૯૦૦ થી ૧૦૦૦ વર્ષો પહેલા આ મંદિર બનેલ હોવાનું માનવામાં આવે છે એ દ્રષ્ટિ એ તેનું ઐતિહાસિક મહત્વ પણ રહેલું છે.એક સમયે આ મંદિરની જાહોજલાલી હતી નવરાત્રી ટાણે…
આગળ વાંચો
વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો મોટો મેળો ભરાય છે. જેમાં પચીસ હજાર જેટલા શ્રદ્રાળુ ભાવિકો એકઠા થાય છે.
અહીં શીતળા માતાનું આઠસો વર્ષ પુરાણું પુરાતન મંદિર અનેક શ્રદ્રાળુઓને આશીર્વાદરૂપ બનતાં, દિન પ્રતિદિન ભાવિકોની શ્રદ્રા વધતી રહે છે.
આમ જોઈએ…
આગળ વાંચો
વડગામના બજારમાં રામચંદભાઈ દરજી ઝભ્ભા અને ગાંધી ટોપીના સ્પેશ્યાલીસ્ટ ગણાતા હતા.એક દિવસ એમની દુકાનમાં પરસેવે રેબઝેબ એવી એક ખાદીધારી વ્યક્તિ આવી.આવતાં જ લાગલું કહ્યું.”આ જોને ભાઈ રામચંદ ! આ ઝભ્ભો પીઠેથી અને બાંયેથી ફાટીગયો છે.લે સહેજ થીગડાં મારી દે”કહીને આવનારે…
આગળ વાંચો
સમયના પરિવર્તનની સાથે અનેક ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવતું હોય છે,તેવું જ એક ક્રાંતિકારી કહી શકાય તેવું પરિવર્તન વડગામ તાલુકામાં ખેતીવાડી ક્ષેત્રે દેખાઈ રહ્યું છે.તાલુકાના અમુક પ્રગતિશીલ કહી શકાય તેવા ખેડૂતોએ નવી રાહ અપનાવતા પરંપરાગત ઘંઉ,બાજરી,એરંડા,રાયડો વગેરે પાકોની ખેતીની જગ્યાએ સમયને…
આગળ વાંચો
[તાજેતરમાં આંતરરાષ્ટ્રિય ગુજરાતી મેગેઝીન ચિત્રલેખાના ૧૮ માર્ચના અંકમા ‘સાઈબર ક્રાઈમ ગુનાનું નવું માધ્યમ’ વિષય ઉપર વિશેષ અહેવાલ પ્રસિધ્ધ થયો,જેમાં વડગામ તાલુકાના વડગામ ગામના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પોલીસ અધિકારી તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ પી.પટેલની સાઇબર ગુનાઓ ઉકેલવાની વિશેષ કાબેલિયત…
આગળ વાંચો
વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં નિર્માતા અને પ્રોડયુસર તરીકે ફરજ બજાવતા કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવને હમણાં મગરવાડા અને પાલનપુર મુકામે મળવાનું થયું.તેમની મુલાકાત દરમિયાન તેમની ગુજરાતી સંગીતક્ષેત્રે પ્રદાન અને આપણી લોકસંસ્કૃતિ ના પ્રસાર નું જે…
આગળ વાંચો
‘ઓખાકાકા’ ના હુલામણા નામથી ઓળખાતા સ્વ.શ્રી ઓખાભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૨ માં માતા હિરાબેનની કુખે સ્વ.નરસંગભાઈ ગોળના ઘેર વડગામ તાલુકાના જલોતરા ગામે થયો હતો. સ્વ.શ્રી ઓખાકાકાએ તેમના પ્રભુત્વશાળી વ્યક્તિત્વ,પ્રખર બુદ્ધિમતા, ગજબની કોઠાસૂઝ, સ્વભાવે સૌમ્ય, નિખાલસ, સદાય પ્રસન્નચિત્ત અને હકારાત્મક અભિગમથી લોકચાહના…
આગળ વાંચો
[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત લલિત નવલકથા ‘અરવલ્લી’ માંથી વડગામ તાલુકાના મુમનવાસ પાસે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ગુરુના ભોંખરા વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે…
આગળ વાંચો
View More