ચમત્કાર એ કોઈ વહેમ, અંધશ્રદ્ધા કે કપોળ કલ્પિત વાતો નથી પરંતુ શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે છે : ‘હે અર્જુન ! અનન્ય ચિત્ત વડે મારી ઉપાસના કરનાર મારા ભક્તના યોગ ક્ષેમનું હું વહન કરું છું.’ કર્મની ગતિ પરમાત્માએ પોતાનાથી પણ…
આગળ વાંચો
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી
આજનું ‘જલોતરા-કરમાવાદ’ અને ‘ધાનધાર પંથક’ એ પ્રાચીન સમયમાં ‘સારસ્વત ક્ષેત્ર’ ના જાણીતા પ્રદેશ હતા. ‘ક્ષેત્ર’ એ અનેક પંથક મળીને બનતો, જેમકે આજે અનેક તાલુકા મળીને જિલ્લો બને છે.પ્રાચીન સરસ્વતી નદી આ વિસ્તારમાં થઈને વહેતી હતી…
આગળ વાંચો
ઈ.સ.1455માં કવિ પદ્મનાભે ‘કાન્હ્ડદે પ્રબંધ’ નામનો અપભ્રંશ ભાષામાં ગ્રંથ લખ્યો એમાં આ તીર્થનું અને ખીલજીએ કરેલ ગુજરાત પર આક્રમણનો અને એના કાંઠાના નગરોનો સવિસ્તાર ઉલ્લેખ છે. પાલનપૂર ના નવાબ તાલે મહમહંમદખાને લખેલ ‘પાલનપુર રાજ્યનો ઈતિહાસ’ અને ‘મિરાતે અહમદી’માં આ સ્થાનનો…
આગળ વાંચો
અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ‘ગુરુના ભોખરા’ઉપર ગુરુ ધૂંધળીનાથે બાર વર્ષ કરતા પણ વધારે વર્ષો સુધી કઠીન તપશ્ચર્યા કરી હતી. જુદી જુદી કિવદંતી ઓ અનુસાર ગુરુ મહારાજે આબુના પર્વત ઉપર, ગીરનારના પર્વત ઉપર, ગુરુના ભોખરા ઉપર, કચ્છના ધીણોધર પર્વત ઉપર અને બીજાસ્થાનકોએ…
આગળ વાંચો
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઇવે પર લગભગ અઢાર કિલોમીટર દૂર જલોતરા રૂડું ગામ છે. આ ગામની પૂર્વમાં ત્રણ કિલોમીટર દૂર કરમાવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં ‘કર્ણ નગરી’, હિરવાણી નગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના…
આગળ વાંચો
ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા .
સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે
ગુરુ ની ગાદી સેદ્રાશણ…
આગળ વાંચો
વીર શહીદ સિંધી સોરમખાનજી
ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા
– મલિક શાહભાઈ દસાડા
વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ…
આગળ વાંચો
“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..”
જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૨ અત્રે પ્રસ્તુત છે. ભાગ -૧ વાંચવા અહીં ક્લિક કરો. ]
ત્યારબાદ ધીરે ધીરે વડગામનો વિકાસ થતો ગયો તાલુકા પંચાયત…
આગળ વાંચો
[ તાજેતરમાં વડગામ ગામના સંસ્મરણો વિશેની રસપ્રદ લેખમાળા વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંદભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવી છે, જેમાંથી ભાગ-૧ અત્રે પ્રસ્તુત છે ]
વડગામ આજથી વર્ષો પહેલા એટલે કે ઈ.સ. 1971 આસપાસના સમયે હાલ જ્યાં આપણી ગ્રામ પંચાયત…
આગળ વાંચો
View More