વડગામ તાલુકાના નાનકડા કોટડી ગામે એક દિશાસૂચક કાર્ય કર્યું છે. ગામના ચાર વિભાગ પડ્યા છે : ૧ ) ચબૂતરાનો ચોક ૨ ) શ્રી રામ ચોક ૩) ગામ પાદર ૪) ડેરીનો ચોક અને અને આ દરેક ચોકમાં આવેલ મહોલ્લા, મંદિર, દેરાસર,…
આગળ વાંચો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તીર્થધામ મગરવાડા ગામ ખાતે તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ શ્રીમતી એમ.એમ.એલ. શાહ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આદ્યસ્થાપક સ્વ. શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂપે તેઓ જે શૈલીથી પ્રેરક પ્રસંગો દ્વારા શિક્ષણ…
આગળ વાંચો
વડગામ બસ સ્ટેશન પર ટોપલા લઇને બેઠેલો દેવી પૂજક સમાજ.. વર્ષો થી આ વેચાણની પરંપરા છે.. દેશી આંબાઓની કેરીઓ વેચાય.. આજુ બાજુના ગામડાના લોકો જતા આવતા આ કેરીઓ ની ખરીદિ કરે.. મધ જેવી દેશી મીઠી કેરીઓ.. આ સમાજ મા શિક્ષણ…
આગળ વાંચો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને આયુષ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, પાલનપુર તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ના સંયુક્ત ઉપક્રમે
તા -૬/૨/૨૩ સોમવાર ના રોજ બ્રહ્માણી માતાના મેદાન, વડગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.…
આગળ વાંચો
આલેખન :- દિનેશ ભાઇ મુળચંદ ભાઇ રાવલ
સમગ્ર વડગામ ની અઢારે આલમની ગામખેડાની માતા રાજ રાજેશ્વરી શ્રી બ્રહ્માણી મા ના ઉપકરની.રક્ષા ની.પરચાઓ ની.અને બલિહારી ની વાતો કરવા બેસીએ તો ખુબ સમય વહ્યોજાય પરંતુ એમાંની થોડીક વાત ની સર્વ ને યાદ…
આગળ વાંચો
તા. 30/10/2022 ના રોજ રૂપાલ ગામે સમગ્ર તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું .
આશરે 125 વર્ષ અગાઉ રૂપાલ ગામે તપોધનો મેમદપુર ગામથી આવેલ હતા અને જેતે સમયે આ વડીલો મેમદપુર અને રૂપાલ વચ્ચે કોઇ દરબાર…
આગળ વાંચો
વડગામ તાલુકાના મુમનવાસ ગામના વાલ્મીકી સમાજે પરંપરાગત નોરતિયા રમવાની પ્રાચિન પ્રથા 25 – 30 વર્ષ બાદ પુનઃજીવિત કરતા મુમનવાસ સહિત આજુબાજુના ગામડાઓ અંધારિયા, પાવઠી વગેરે ગામડાઓમાં નવરાત્રીના નવ દિવસ ગરબે રમી ગામડાઓમાં રોગચાળો ન આવે તે હેતુ દેવી શક્તિનીભક્તિ અર્ચના…
આગળ વાંચો
સવારે એક મિત્રનો વોટ્સએપ સંદેશ મળે છે કે વડગામમાં આવેલ હોન્ડા શો રૂમ પાસે એક બિનવારસી ગૌ માતા લંપી નામના રોગથી પીડાય છે. આ મેસેજ માં આ ગૌ માતાના ફોટોગ્રાફ્સ પણ હતા એ જોઈને મને સહેજે ખ્યાલ આવી ગયો કે…
આગળ વાંચો
એક જમાનામાં જ્યારે ખેરાલુ તાલુકામાં પાણીની અછત હતી ત્યારે હિરવાની વિસ્તારમાં પીવાના પીવાના પાણી વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીમાંથી લઈ જતા.
ચીમનભાઈ પટેલે આ યોજનાનું ઉદઘાટન કર્યું હતું. કહેવાય છે કે તેમાં પાંચ કૂવા બનાવવાનો પ્રોજેક્ટ હતો એટલે તે…
આગળ વાંચો
ઋચા અને ઋજુ ગીત સંગીત ક્ષેત્રે ધાણધારનું ઘરેણું. મોરના ઈંડાને ચીતરવા ન પડે એમ ધાણધાર મલકનું ગુજરાતમાં ગુંજતુ નામ એટલે વડગામ તાલુકાના કોદરામના વતની એવા મિત્ર પ્રશાંત કેદાર જાદવની બંન્ને દિકરીઓ ઋચા અને ઋજુ બન્નેને સંગીત સંસ્કાર વારસામાં મળ્યા છે…
આગળ વાંચો
View More