તાલુકા મથક વડગામ મુકામે અત્યાર સુધી આ લખાય છે ત્યા સુધી એટલે કે ૩, જુલાઇ, ૨૦૨૫ ની રાત્રે ૮.૦૦ વાગ્યા સુધી ચાલુ મોસમના કુલ નોધાયેલ ૫૦૦ મી.મી વરસાદ પૈકી ૩૦૦ મી.મી વરસાદ તો માત્ર ૧૪ કલાકમા જ વરસી ગયો જે…
આગળ વાંચો
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી
આજનું ‘જલોતરા-કરમાવાદ’ અને ‘ધાનધાર પંથક’ એ પ્રાચીન સમયમાં ‘સારસ્વત ક્ષેત્ર’ ના જાણીતા પ્રદેશ હતા. ‘ક્ષેત્ર’ એ અનેક પંથક મળીને બનતો, જેમકે આજે અનેક તાલુકા મળીને જિલ્લો બને છે.પ્રાચીન સરસ્વતી નદી આ વિસ્તારમાં થઈને વહેતી હતી…
આગળ વાંચો
ઈ.સ.1455માં કવિ પદ્મનાભે ‘કાન્હ્ડદે પ્રબંધ’ નામનો અપભ્રંશ ભાષામાં ગ્રંથ લખ્યો એમાં આ તીર્થનું અને ખીલજીએ કરેલ ગુજરાત પર આક્રમણનો અને એના કાંઠાના નગરોનો સવિસ્તાર ઉલ્લેખ છે. પાલનપૂર ના નવાબ તાલે મહમહંમદખાને લખેલ ‘પાલનપુર રાજ્યનો ઈતિહાસ’ અને ‘મિરાતે અહમદી’માં આ સ્થાનનો…
આગળ વાંચો
ગામ: મેજરપુરા, પોસ્ટ : પાંચડા , તા. વડગામ , જિલ્લો : બનાસકાંઠા .
સ્થાપના વર્ષ સવંત ૧૯૮૬ ચૈત્ર સુદ ૯ (રામ નવમી) ને બુધવાર , તારીખ ૦૩/૦૪/૧૯૨૯ અને ગામ તોરણ બાંધણી મહંતશ્રી શ્રી ઉત્ત્મગીરી ના હસ્તે
ગુરુ ની ગાદી સેદ્રાશણ…
આગળ વાંચો
વીર શહીદ સિંધી સોરમખાનજી
ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા
– મલિક શાહભાઈ દસાડા
વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ…
આગળ વાંચો
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા…
આગળ વાંચો
શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના નવીન મકાનના ઉદ્ઘઘાટન પ્રસંગે આવેલ મુખ્ય મહેમાન, પોતાના પરમ સ્નેહી, જિલ્લા પંચાયતના પ્રમુખ તથા બનાસ ડેરીના સ્થાપક ચેરમેન શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના સ્થાપક શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી કરે છે.
શ્રી સર્વોદય વિદ્યાલય, મગરવાડાના…
આગળ વાંચો
લેખ :- હિદાયતુલ્લાખાન (નગાણા)
અમે વડગામ તાલુકાવાળા મુક્તેશ્વર ને મોકેશ્વર કહીએ, બસના પાટિયા ઉપર પણ મોકેશ્વર લખાય. એટલે આપણી વાતમાં મોકેશ્વર કહીશું.
૧૯૮૦માં મોકેશ્વર ડેમ બન્યો તે પહેલાં સુધી સરસ્વતી નદીમાં પાણી છેક શિયાળા સુધી તો ચાલતું, ઉનાળામાં નદી સુકાઈ…
આગળ વાંચો
વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો*
આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર)
*********
*બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦…
આગળ વાંચો
નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું.
આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા…
આગળ વાંચો
View More