Fb-Button

સાહિત્ય-લેખો

વીરડા – કિશોર સિંહ સોલંકી

[ પ્રસ્તુત લેખ વીરડાના લેખક શ્રી વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની છે આ લેખ તેમના પુસ્તક સુગંધનો સ્વાદ માંથી સાભાર વડગામ.કોમ ઉપર મુકવામાં આવ્યો છે. ] આજે ચારેબાજુ પાણીની બૂમાબૂમ છે. લોકો-પ્રાણીઓ-પશુઓ પાણી વિના વલખાં મારી રહ્યા છે! પણ છપ્પનિયા… આગળ વાંચો

બૈરાં

[પ્રસ્તુત નિબંધ “બૈરાં” વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકીએ લખ્યો છે. આ નિબંધ તેમના દ્વાર લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તકમાંથી સાભાર વડગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. ] આખુ ગાંમ થાચ્યું-પાચ્યું ધસધસાટ ઊંઘતું વોય ત્યાં પહેલો કૂકડો બોલે કૂકડુ…કૂઉઉઉ..પછી… આગળ વાંચો

પાદરનો વડ

[વડગામ તાલુકાનું નાનકડું ગામ મગરવાડા અને આ જ ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકી ગુજરાતી સાહિત્ય સર્જનમાં ગુજરાતમાં મોટું નામ છે જે વડગામ તાલુકા માટે ગૌરવની બાબત છે. વડગામ તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં વડના વિશાળ વૃક્ષો જોવા મળે છે ત્યારે તેઓશ્રી… આગળ વાંચો

ફાગણ ફોરમતો… : દિનેશ જગાણી

[ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઇ જગાણી દ્વારા પ્રસ્તુત સ્વલિખિત લલિત નિબંધ “ફાગણ ફોરમતો” વડગામ.કોમ ઉપર પ્રસિધ્ધ કરવા મોક્લી આપવા બદલ શ્રી દિનેશભાઈનો આભાર]   બે દિવસ પહેલાં હાથીદ્રા ગયેલા ત્યારે  ગામના મંદિરની ટેકરી(નાના પર્વત) પરથી નીચે જોતાં… આગળ વાંચો

તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયો.

[ પ્રસ્તુત લેખમાં પાલનપુર અને વડગામ તાલુકાનો રસપ્રદ ઉલ્લેખ આવતો હોવાથી સંદેશ ન્યૂઝ પેપરમાંથી સાભાર વડગામ વેબસાઈટ  ઉપર મુકવામાં આવ્યો છે.]   By Shishir Ramavat ટેક ઓફઃ શિશિર રામાવત કાનજી પટેલ અને એમની ટીમે ચિક્કાર મહેનત કરીને એક અભ્યાસપૂર્ણ, દળદાર… આગળ વાંચો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૨ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ… આગળ વાંચો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૧ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ… આગળ વાંચો

વડગામના સર્જકોની કલમે….!!! – ભાગ : ૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની એવા શ્રી નટુભાઈ નાઈ કે જેઓ જૈનેશના ઉપનામથી ઓળખાય છે તેમની રસનીતરતી કલમે લખાયેલી બે રચનાઓ અહી પ્રસ્તુત છે. આપ નટુભાઈનો તેમના મો.નં ૯૭૨૭૩૧૦૧૫૫ ઉપર સંમ્પર્ક કરી તેમને પ્રોત્સાહિત કરી શકો છો ] [૧] ગઝલ… આગળ વાંચો

વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ.

[ વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. જો આપણે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ… આગળ વાંચો

વ્યસન મુકત બનીએ : – હારૂનખાન બિહારી

[ વડગામ તાલુકાના નાના એવા ગામ મેપડાના વતની ભાઈ શ્રી હારૂનખાન મહેમુદખાન બિહારી દ્વારા લિખિત વ્યસન મુકતીનો આ લેખ તેમની ઉત્તમ સર્જન શક્તિનો પરિચય કરાવે છે. આ લેખના માધ્યમથી યુવાનોને ખાસ અપીલ કે તેઓ વ્યસનમુક્ત બની તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાનું… આગળ વાંચો
View More
Fb-Button