-: સમાચાર :-
વડગામ તાલુકાના સકલાણા ગામે નીવૃત કર્મચારી વિકાસ મંડળ ની રચના કરવામાં આવી છે જેના માધ્યમથી નીવૃત કર્મચારીઓ સામુહિક રીતે પોતાનો નીવૃત્તિ બાદનો કિમંતી સમય અનેક સમાજઉપયોગી કાર્યો પાછળ આપી સમાજને એક નવી રાહ ચીંધી છે અને ઉમદા…
આગળ વાંચો
[ પ્રસ્તુત નિબંધ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવાસર્જક ભાઈ શ્રી દિનેશભાઈ જગાણીએ લખ્યો છે. આ રસપ્રદ નિબંધ પગલા વસંતના વડગામ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો આભાર. આપ તેમનો તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સંપર્ક કરી…
આગળ વાંચો
કોઈ પણ સમાજની પ્રગતિનો આધારસ્તંભ સમયાનુસાર અને જરૂરિયાત મુજ્બ વૈચારિક પરિવર્તનનો છે અને એ એટલુ જ જરૂરી પણ છે. સમયાનુસાર સમાજની ચીલાચાલુ રૂઢીઓથી અલગ વિચારી સમાજના લાભાર્થે નોખી કેડી કંડારનારા વિરલાઓ માટે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.…
આગળ વાંચો
[ મને યાદ છે ત્યાં સુધી http://gujaratilexicon.com/ વેબસાઈટના માધ્યમથી થોડાક સમય પૂર્વે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં મને પણ ભાગ લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. વિષય હતો “ગુજરાતી ભાષનું ભવિષ્ય” જો કે આ તો પ્રતિષ્ટિતવેબસાઈટને વૈશ્વિક કક્ષાની…
આગળ વાંચો
[વડગામ તાલુકાનું શેભર પ્રસિધ્ધ યાત્રાધામ છે જ્યા વર્ષ દરમિયાન ગોગા મહારાજ ના સાનિધ્યમાં વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. શેભરમાં ઉજવાતા આ ભાતીગળ ઉત્સવોની ઝાંખી અત્રે પુસ્તક “ધરતી પરનું સ્વર્ગ શેભર ગોગાધામ” માંથી મેળવીને સાભાર જનહિત હેતુ મુકવામાં આવી છે.]
(૧)…
આગળ વાંચો
[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની શ્રી નટુભાઈ નાઈ કે જેઓ “જૈનેશ” ઉપનામથી ઓળખાય છે તેમના દ્વારા સ્વ-રચિત રસપ્રદ કાવ્ય / ગઝલ રચનાઓ સમયાંતરે વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. આ અર્થપૂર્ણ રચનાઓના સર્જન કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષવા બદલ શ્રી નટુભાઈને…
આગળ વાંચો
[ વડગામ તાલુકાના શેભર સ્થળે સાલ ૨૦૧૪મા એક દિલધડક લૂંટની ઘટના ઘટી હતી જેની રસપ્રદમાહિતી લેખ સ્વરૂપે તાજેતરના તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૬ ની બુધવારની અર્ધસાપ્તાહિકમાં પ્રસિધ્ધ થઈ છે. પ્રસ્તુત માહિતી વડગામ વેબસાઈટ ઉપર મુકવા માટે મંજૂરી આપવા માટે ડીઆઈજી આદરણિય…
આગળ વાંચો
[પ્રસ્તૃત રચનાઓનું સર્જન વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની ભાઈ શ્રી નિતિનભાઈ મુકેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી નિતિનભાઈની તાજેતરમાં દેના ગ્રામીણ બેંકમાં નોકરી માટે પસંદગી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નિતિનભાઈ એ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરીંગની પરીક્ષા…
આગળ વાંચો
[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…
આગળ વાંચો
[પ્રસ્તુત Sketch વડગામ તાલુકાના વડગામના રોમી મનુભાઈ મેવાડા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. રોમી મેવાડા હાલ ધોરણ-૧૨ સાયન્સમાં મેથ્સ વિષય સાથે પાલનપુર સ્થિત મેવાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આર્કિટેક્ટ બનવાનું તેનું સ્વપ્ન છે. આ આશાસ્પદ યુવાન તેનું સ્વપ્ન સિધ્ધ…
આગળ વાંચો
View More