આ વર્ષે એટલે કે ૨૦૨૫ના જુન મહિનામાં માં ૧૯૬ મી.મી (૭.૮૪ ઈંચ ) તો જુલાઈ મહિનામાં ૮૦૦ મી.મી (૩૨ ઈંચ ) વરસાદ વડ્ગામ તાલુકા મથકે નોંધાયો છે. હવે ચોમાસાને બે મહિના ઓગષ્ટ અને સપ્ટેમ્બર બાકી રહ્યા. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦૧૭…
આગળ વાંચો
મોતીરામ મહારાજનો જન્મ સિદ્ધપુરના એક અતિ પુણ્યશાળી બ્રાહ્મણ શિવરામ ઠાકરના ઘેર થયો હતો. ગુરુ મોતીરામ મહારાજના વડવાઓ ‘શ્રી નાથજી મંદિર રાજસ્થાન ના મુખીયાજી’ હતા. અત્યારે સિદ્ધપુરમાં ‘છટ્ઠા પદના માઢમાં’ તેમનું પૈતૃક નિવાસસ્થાન આવેલું છે. મા હિંગળાજ અને શ્રીનાથજીના પરમ ભક્ત…
આગળ વાંચો
વડગામની દિકરી રિયા શાહ દેશ – વિદેશમાં Oasis Movement ના માધ્યમ થકી વ્યક્તિ ઘડતરના પ્રેરક અને પ્રશંસનિય સામાજિક કાર્યો કરી રહ્યા છે , પણ એમને વિચાર આવ્યો કે મારા વતનમાં આવા કાર્યોનું આયોજન થાય તો ભવિષ્ય માં એની ઘણી સકારાત્મક…
આગળ વાંચો
વડગામ તાલુકાના કોઈ વ્યક્તિને કોરોના ના લક્ષાણો માલુમ પડે તો વડગામ તાલુકામાં આવેલ PHC – CHC સેન્ટરો ઉપર તાત્કાલિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી લેવું જેથી ચેપ ને આગળ વધતો અટકાવી શકાય . આભાર…….
Follow…
આગળ વાંચો
૧૭.૦૩.૨૦૨૦
દુનિયામાં ૧૬૨ દેશોને પોતાના ભરડામા સમાવી ચૂકેલા ખતરનાક બનતા જતા કોરોના વાયરસથી અસરકર્તા લોકોનો આંકડો દિન પ્રતિ દિન વધતો જાય છે તો સામે એની અસરરૂપે જગતના નાગરિકોનો મૃત્યુ દરનો ગ્રાફ પણ સતત ઊંચે ચઢતો જાય છે. એટલું જ નહી…
આગળ વાંચો
વડગામ થી વરવાડીયા જવાના રોડ ઉપર પાણીના ટાંકા પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આર્યુવેદ હોસ્પિટલ વડગામની જનતા માટે આશિર્વાદરૂપ બની રહી છે. શાંત વાતાવરણમાં ૧૦ એકર એરીયામાં ફેલાયેલું આર્યુવેદિક કેમ્પ્સ વડગામ તાલુકાનું એક આદર્શ કેમ્પસ છે. આ હોસ્પિટલમા કાર્યરત ડૉ.…
આગળ વાંચો
વિનસ જ્વેલ નું નામ સંભળાય એટલે ચોક્કસ માનવું જ પડે કે વડગામ માટે કંઇક ગૌરવપ્રદ ઘટના હશે. પ્રામાણીકતા, ચોકસાઈ, નીતિમત્તા, વ્યહવારશુધ્ધતા અને સુચારૂ વ્યવસ્થા જેવા માપદંડોના સથવારે આજે વિનસ જ્વેલ નું દુનિયામાં મોટું નામ અને કામ છે. દેશના હીરા ઉદ્યોગમાં…
આગળ વાંચો
[પોતાના મૃત્યુ પછી તરત જ ચક્ષુદાન પછી તરત જ દેહદાનની ઇ.સ. ૧૯૯૫માં જાહેરાત કરનાર શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ કે જેઓ શુષ્ક પીરોજપુરી ઉપનામે ખૂબ સારી ગઝલો લખે છે. વ્યવસાયે પી.એસ.આઈ તરીકી ચાણસ્મા મુકામે ફરજ બજાવતા શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ વડગામ…
આગળ વાંચો
જીવન અંજલી થાજો મારૂં જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો.
કરસનદાસ માણેક ની ઉપરોકત પંક્તિ ને વડગામ તાલુકાના ગીડાસણ ગામ ના યુવાન શ્રી હરેશભાઇ ચૌઘરીના સદ્દભાવના ગ્રુપે લોકઉપયોગી સતકર્મો થકી સાર્થક કરી છે. ટીફીન સેવાના…
આગળ વાંચો
[ ૧ ]
———
બોલી મારી અભણ “મા” છે
ભાષા મારી ભણેલી “મા” છે
હું ગુજરાતી
ગુજરાતી થાઉં તો ઘણું !
– પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ)
[ ૨ ]
———
મિત્રને લગ્ન નિમિત્તે પુસ્તક ભેંટ
આપું છું પ્રેમ તને,
પુસ્તક…
આગળ વાંચો
View More