Fb-Button

Author: nitin2013

વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.

તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ… આગળ વાંચો

બૈરાં

[પ્રસ્તુત નિબંધ “બૈરાં” વડગામ તાલુકાના મગરવાડા ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકીએ લખ્યો છે. આ નિબંધ તેમના દ્વાર લિખિત પુસ્તક સુગંધનો સ્વાદ પુસ્તકમાંથી સાભાર વડગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. ] આખુ ગાંમ થાચ્યું-પાચ્યું ધસધસાટ ઊંઘતું વોય ત્યાં પહેલો કૂકડો બોલે કૂકડુ…કૂઉઉઉ..પછી… આગળ વાંચો

શ્રી મગરવાડા તીર્થની વિકાસગાથા

[શ્રી રશ્મિકાંત જોશી અને યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ પ્રસ્તુત પુસ્તક યક્ષધિરાજ શ્રી માણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી આ લેખ સાભાર વડ્ગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. માણિભદ્રવીર મંદિર મુખ્ય પ્રવેશદ્વારનો ફોટોગ્રાફ્સ શ્રી કાર્તિકભાઈ મિસ્ત્રી દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ]. દિવ્ય… આગળ વાંચો

ધન્ય હો આવા મહાનુભાવોને……

[ વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના પોતાના અનુભવો વડગામના ગાયત્રી ઉપાસક અને સમાજસેવક શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલે લખ્યાં છે જે તેમની ડાયરી માંથી લઈને અત્રે  વડગામ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યો છે. આ… આગળ વાંચો

વડગામ પંથકનાં પેપોળ- મેગાળમાં આવેલ પ્રાચીન શિવલિંગ.

પેપોળના પાતળીયા મહાદેવ. પેપોળ નું પાતળીયા મહાદેવ નું પ્રાચીન મંદિર થોડેક જ દુર સરસ્વતી નદી ની પાસે પોતાની ઐતિહાસિક વિરાસત સાચવીને પ્રકૃતિની ગોદમાં દ્રષ્ટિગોચર થાય છે. જો કે આ જગ્યામાં સેવા સવલતો કોઈ ઉપલબ્ધ નથી ..ભૂગર્ભમાં બિરાજમાન શિવલિંગ અનોખી અનુભૂતિ… આગળ વાંચો

વડગામ તાલુકાના સમાજ સુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજનું જીવન-ઝરમર.

[વડગામ તાલુકાના એદરાણા ગામના સમાજસુધારક સંત સ્વ.શ્રી હાથીરામ મહારાજે રાજકિય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું. વડગામની સંત પરંપરાના શિરમોર સંતમાં જેની ગણના કરી શકય તેવા નિરાંત સંપ્રદાયના આચાર્ય સ્વ. શ્રી હાથીરામ મહારાજ… આગળ વાંચો

વડગામ તાલુકાના કોદરાલી ગામનો નામકરણનો ઇતિહાસ.

[વડગામ તાલુકામાં આવેલુ કોદરાલી ગામનું નામ કોદરાલી શાથી પડ્યું તે જાણવા માલણના વતની અને ઉત્તર ગુજરાતના લોકસાહિત્યના ખ્યાતનામ લેખક અને સંશોધક મરહુમ મુરાદખાન ચાવડા લેખિત રસપ્રદ ઐતિહાસિક લેખ “પરંદાની પરખ” સંપૂર્ણ વાંચવો જ રહ્યો. આ લેખ મરહુમ મુરાદખાન દ્વારા લિખિત… આગળ વાંચો

શ્વેતક્રાંતિ ના સર્જક : – દેવેન્દ્ર પટેલ

[મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વું છે …કયા પદ ઉપર છો એ મહત્વનું નથી પણ કેવું કર્મ છે એ મહત્વનું છે અને એટલે જ તો આયુષ્યમર્યાદા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ અવની પરથી… આગળ વાંચો

વડગામના જિનિયસ જ્વેલ સેવંતીલાલ શાહ.

[ હિરાના મૂલ્ય જેટલા જ જીવન મૂલ્યોને અપનાવી ભારતના હિરા ઉધ્યોગને નવી દિશ ચિંધનારા હિરા ઉધ્યોગમાં જાણીતુ નામ એટલે આદરણિય શ્રી સેવંતીભાઈ પ્રેમચંદ શાહ. જેઓ એસ.પી.શાહ અને સેવંતીકાકાના હુલામણા નામે પણ ઓળખાય છે. મૂળ વડગામના વતની અને સુરત સ્થિત આદરણિત… આગળ વાંચો

પાદરનો વડ

[વડગામ તાલુકાનું નાનકડું ગામ મગરવાડા અને આ જ ગામના વતની શ્રી કિશોરસિંહ સોલંકી ગુજરાતી સાહિત્ય સર્જનમાં ગુજરાતમાં મોટું નામ છે જે વડગામ તાલુકા માટે ગૌરવની બાબત છે. વડગામ તાલુકામાં મોટા ભાગના ગામડાઓમાં વડના વિશાળ વૃક્ષો જોવા મળે છે ત્યારે તેઓશ્રી… આગળ વાંચો
View More
Fb-Button