Fb-Button

Author: nitin2013

સ્વ.શ્રી માનજીભાઈ જીતાભાઇ પટેલ તથા સ્વ.શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ

હીજ હાઈનેસ નવાબસાહેબ તાલેમહમદખાનજી ઓફ પાલનપુર સ્ટેટ દ્વારા વડગામના સ્વ. માનજીભાઈ જીતાભાઇ પટેલ ને ધાનધાર વિભાગ (વડગામ) ના પટેલ તરીકેનો ઈલ્કાબ આપી પાઘડી પહેરાવી હતી. આમ તો નવાબી રાજમાં દરેક ગામમાં જાતિ થી પટેલ હતા પરંતુ પાઘડી પહેરાવી પટેલ નો… આગળ વાંચો

નસીબ ! તારો ખેલ અજબ ! ભાગ : ૨

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ… આગળ વાંચો

નસીબ ! તારો ખેલ અજબ ! – ભાગ : ૧

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ… આગળ વાંચો

સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષ ઉજવણી.

૧૦૦ વર્ષ અગાઉ ધાણધારી ધરા વડગામ તાલુકાના નળાસર ગામે જન્મ ધારણ કરી ગલબાભાઈ માંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં બનાસ કાકા – ગલબાકાકાના  હુલામણા નામ સાથે લોક હર્દય માં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નુ જીવન ચરિત્ર સૌ… આગળ વાંચો

મગરવાડામાં ગુજરાત સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાયું.

વડગામ તાલુકાના નાનકાડા એવા ગામ મગરવાડાના પવિત્ર અને પાવનધામ શ્રી મણિભદ્રવીર પ્રાગ્ટ્યસ્થાનમાં તા.૨૩ થી ૨૫ ડિસેમ્બર,૨૦૧૬ દરમિયાન ગુજરાતના  પ્રતિષ્ઠિત સાહિત્યકારો પધાર્યા હતા. પ્રસંગ હતો ૧૧૧ વર્ષ જૂની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯માં જ્ઞાનસત્રનો. વડગામ તાલુકામાં આ પ્રકારનો સાહિત્યસંગમ… આગળ વાંચો

તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયો.

[ પ્રસ્તુત લેખમાં પાલનપુર અને વડગામ તાલુકાનો રસપ્રદ ઉલ્લેખ આવતો હોવાથી સંદેશ ન્યૂઝ પેપરમાંથી સાભાર વડગામ વેબસાઈટ  ઉપર મુકવામાં આવ્યો છે.]   By Shishir Ramavat ટેક ઓફઃ શિશિર રામાવત કાનજી પટેલ અને એમની ટીમે ચિક્કાર મહેનત કરીને એક અભ્યાસપૂર્ણ, દળદાર… આગળ વાંચો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૨ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ… આગળ વાંચો

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૧ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ… આગળ વાંચો

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩

[૧] ગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે બસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો   ગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે સદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને  વહેવા દો   હશે વિષાદ થોડો… આગળ વાંચો

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ – ૨

વડગામ તાલુકાના સર્જકોની કલમે લખાયેલ સ્વરચિત રચનાઓ સમયાંતરે અહીં મુકાય છે તે અંતર્ગત વડગામ તાલુકાના સર્જકોની કલમે ભાગ : ૨ માણીએ…..!! [૧] કેમ ? મને એવું લાગે છે, કે, કંટાળો મને કવિ બનાવે છે. કારણ વિના કેમ ? લખાય છે.… આગળ વાંચો
View More
Fb-Button