સદગત ના સતકર્મો ની યાદ સચવાઈ રહે અને યુવાપેઢી સદ્દગત ના સમાજસુધારણાના કાર્યો માંથી પ્રેરણા મેળવતી રહે તે હેતુ વડગામ તાલુકાના એદરાણા મુકામે કે જે પરમ પૂજ્ય સંત શ્રી હાથીરામ મહારાજ નું વતન છે ત્યાં એક આશ્રમનું નિર્માણ થવા…
આગળ વાંચો
આજના કળિયુગમાં જ્યારે માનવતાનું પ્રમાણ દિનપ્રતિ દિન ઘટી રહ્યુ છે તેવા સમયમાં મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં ઉપયોગી થવું એ ભાવના માણસાઈની પરાકાષ્ઠા બતાવે છે. વડગામ તાલુકાના બસુ ગામના મુળ રહેવાસી સ્વ.પશીબેન (લીલાબેન) અને સ્વ. નારાયણભાઈ મોતીરામ પંચાલના દિકરા સુરેશભાઈનું…
આગળ વાંચો
વડગામ તાલુકાની ધોતા પેટા કેન્દ્ર શાળામાં ૧૫ મી ઑગષ્ટ ૨૦૧૮ના રોજ ધોતા ગામના વતની શ્રી નટવરભાઈ શીવરામભાઈ પંચાલ પરિવાર દ્વારા પોતાના ગામની શાળાને રૂ. ૨.૫ લાખના ખર્ચે નિર્મિત સુંદર પ્રવેશદ્વારની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનોની…
આગળ વાંચો
તારીખ: ૦૯.૦૮.૨૦૧૮ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે પાલનપુરની સેવાભાવી સંસ્થાનાયુવાનો ધ્વારા વડગામ તાલુકાનાં તાલુકા મથકથી ૨૯ કિમી. હવાઈ અંતરે આવેલા અંતરિયાળ અને વડગામ સરહદના છેવાડાના અંદાજીત ૧૫૦ થી ૨૦૦ ખોરડા ધરાવતા મોતીપુરા ગામની પ્રાથમિક શાળામાં માનવતાને દીપાવતો કાર્યક્રમ યોજાઈ…
આગળ વાંચો
વિશ્વ: અવર રીસ્પોન્સીબિલિટી અને શુશ્રુત સેવા મંડળ અમદાવાદ દ્વારા તા. ૦૭.૦૮.૨૦૧૮ના રોજ બનાસકાંઠામાં પાલનપુરની ગુરૂકુળ શાળા, મજાદરની સરકારી પ્રાથમિક શાળા તેમજ પારપડા મુકામે કુલ ૧૩૫૦ વૃક્ષોનું રોપણ કાર્ય કરી સમાજને એક હરીયાળો સંદેશ આપ્યો છે. અમદાવાદથી આટલે દુર પર્યાવરણની રક્ષા…
આગળ વાંચો
વડગામ સરકારી લાયબ્રેરી ના ગ્રંથપાલ શ્રી એન.આર.પટેલ(નિતીનભાઈ) એ સ્વેચ્છીક નિવૃતી લઈ લેતા પુસ્તકાલય સ્ટાફ સાથે વાચક મિત્રોએ તા.૦૧.૦૮.૨૦૧૮ના રોજ વડગામ સરકારી પુસ્તકાલય ખાતે ભાવભીની વિદાય આપી હતી. શ્રી એન.આર.પટેલ છેલ્લા 9-8-2012 થી વડગામ પુસ્તકાલયનો કાર્યભાર સંભાળતા હતા એમણે વડગામ લાયબ્રેરી…
આગળ વાંચો
વડગામના freedom fighter શ્રી સ્વ.કાળીદાસ લક્ષમીચંદ ભોજક કવિ આનંદી ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન રાજસ્થાનમાં શીરોહી ખાતે જે જેલમાં 6 માસ ઉપરાંત કારાવાસ ભોગવેલ તે જેલની અને બેરેકની ભાવનાત્મક મુલાકાત તા. 31/7/2018 ના રોજ તેમના પુત્ર શ્રી પ્રવિણભાઈ કાળીદાસ ભોજકે લીધેલ.…
આગળ વાંચો
સુરત સ્થિત વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ એ પોતાની ધર્મપત્ની કમુબેનનેબહેનનો જન્મદિવસ કંઇક નોખા અંદાજમાં ઉજવવાનું નક્કી કર્યું અને એ માટે એમણે પસંદગી ઉતારી શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતી મૈયા આનંદધામ (વૃધધાશ્રમ) કે જે વેસુ…
આગળ વાંચો
કેન્સર એટલે કેન્સલ એ લોક વિચારસરણી ને વડગામના શ્રી દિલીપભાઈ એ વર્ષો પહેલા ખોટી પાડી હતી જ્યારે તેઓએ છેલ્લા સ્ટેજ ના કેન્સર સામે મજબૂત મનોબળ અને સકારાત્મક અભિગમ થકી બાથ ભીડી ને કેન્સર નામના કોશોને પોતાના શરીર માંથી નેસ્તનાબૂદ…
આગળ વાંચો
પ્રજાજનો ના લાભાર્થે સરકારની અનેક યોજનાઓ હોય છે પણ યોગ્ય માહિતી અને ખટપટીયાઓની અટપટી પધ્ધતિ ઓને કારણે મોટાભાગનો જનસમાજ આ યોજનાઓના લાભોથી વંચિત રહી જતો હોય છે ત્યારે કેન્દ્ર સરકાર ના પોસ્ટલ વિભાગ દ્વારા તારીખ ૨૨/૭/૨૦૧૮ ના રોજ વડગામ તાલુકાના…
આગળ વાંચો
View More