Fb-Button

વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

વડગામ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ, પાલનપુર સંચાલિત શ્રીમતી જે.એસ.ટી રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રીમતી સી.કે.ડી સોલંકી ઉ.મા.સરસ્વતી કન્યા વિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ.મા. શાળા , વડગામ શૈક્ષણિક સંકુલમાં અયોજિત દિક્ષાંત સમારોહ 2023 , અટલ લેબ ઉદ્દઘાટન સમારોહ, તેજસ્વી તારલા… આગળ વાંચો

મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ ડાહ્યાભાઈ સાહેબ.

એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન ● દીપક જોશી-‘ઝંખન’ આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ. અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી… આગળ વાંચો

જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો

વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા જળ સંચયનું પ્રેરણાદાયી કાર્ય કરતા ટીંબાચુડીના ગ્રામજનો* આલેખનઃ- રેસુંગ ચૌહાણ (સિનિયર સબ એડીટર, પાલનપુર) ********* *બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીની સ્પેશ્યલ પાંચ લાખની ગ્રાન્ટ અને ગ્રામજનોએ અઢી લાખ ફાળો કરી રૂ.૭.૫૦… આગળ વાંચો

મેમદપુરના વીર હુજો અને વજો – વિ.ડી.બ્રહ્મભટ્ટ.

આજથી લગભગ 300 વર્ષ પહેલાંની વાત છે.પાલણપૂર રાજના તાબાના વડગામ પાસેનું મેમદપુર ગામ.આખુ ગામ બ્રહ્મભટ્ટોનુ છે,બે ચાર ખોરડા વસવાયાના અને સોએક ખોરડા બ્રહ્મભટ્ટોના છે.બધા જ બળુકા અને ખમતીધર જાગીરદારો છે.આજુબાજુના મેવાસીઓના ગામો પર મેમદપુરના બ્રહ્મભટ્ટોની હાક વાગે છે.બધા મેવાસીઓ અને… આગળ વાંચો

સામુદાયિક સંક્ટમાં વડગામની અઢારેય આલમનો સહયોગ….

COVID-19 એ આપણા જીવનકાળ ની સૌથી ઘાતક અને વિનાશકારી ઘટના છે અને એ આપણા સમાજની સંપૂર્ણ પરિભાષા બદલી નાખવાની ક્ષમત્તા ધરાવે છે એમ નિસંકોચ પણેકહી શકાય એમ છે. મારાં માટે બીજી કોઈ આવી મહામારી નથી જે આટલી તેજીથી વિશ્વભરમાં ફેલાઈ… આગળ વાંચો

આરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.

સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ધન્વન્તરી‘ છે જેણે આયુર્વેદ કાયચિકિત્સા(મેડીસીન) શલ્ય ચિકિત્સા(સર્જરી), શાઈકિય ચિકિત્સા (સાયકોથેરાપી) વિગેરે આઠ અંગ વાળા આયુર્વેદ શાસ્ત્રનો પ્રજાના હિતમાં ઉપદેશ આપ્યો.  આર્યુવેદ ચિકિત્સા એ જરૂરી સારવારની આપણી એવી પદ્ધતિ હતી જેનાથી કોઈ પણ આડ અસર… આગળ વાંચો

સેંભર (વડગામ) મુકામે સામાજિક સમરસતા હેતુ પ્રેરક કાર્ય.

નાત-જાતના વાડાને ઓળંગી મજબૂત રાષ્ટ્ર નિર્માણના કાર્ય હેતુ વડગામ તાલુકાના પાવન તિર્થસ્થાન શેભર મુકામે સમરસતા મહાયજ્ઞ નું આયોજન સામાજિક સમરસતા સમિતિ વડગામ તાલુકા દ્વારા તા.૨૫.૧૨.૨૦૧૮ ને મંગળવારના રોજ સફળતાપૂર્વક યોજાયું. આ પ્રસંગે મગરવાડા ગદીપતિ યતિવર્યશ્રી વિજય સોમ મહારાજ, બજરંગગઢ ગોળા… આગળ વાંચો

બારોટજીનો ચોપડો : પેઢીનામાની એક સામાજિક પરંપરા.

જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો… આગળ વાંચો

વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.

તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ… આગળ વાંચો

તાલુકા મથક વડગામમાં યોજાયેલ લોકડાયરો સામાજિક સમરસતા નું પ્રેરકબળ બન્યો.

મારૂ પરિવાર, મારૂ કુટુંબ, મારો સમાજ, મારૂ ગામ, મારો તાલુકો, મારો જિલ્લો, મારૂ રાજ્ય, મારૂ રાષ્ટ્ર અને છેલ્લે સમગ્ર સૃષ્ટિ. સમગ્ર સૃષ્ટિ મારી છે અને હું તેનો એક અંશ માત્ર છું આ ભાવના વિકસવાની શરૂઆત પરિવાર ભાવનાથી થાય. પરિવાર, કુટુંબ,… આગળ વાંચો
View More
Fb-Button