Fb-Button

Uncategorized

કોરોના – સંપર્ક માહિતી (CHC-PHC-Vadgam)

વડગામ તાલુકાના કોઈ વ્યક્તિને કોરોના ના લક્ષાણો માલુમ પડે તો વડગામ તાલુકામાં આવેલ PHC – CHC સેન્ટરો ઉપર તાત્કાલિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી લેવું જેથી ચેપ ને આગળ વધતો અટકાવી શકાય .  આભાર……. Follow… આગળ વાંચો

કોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે ? – નિતિન એલ. પટેલ (વડગામ)

૧૭.૦૩.૨૦૨૦ દુનિયામાં ૧૬૨ દેશોને પોતાના ભરડામા સમાવી ચૂકેલા ખતરનાક બનતા જતા કોરોના વાયરસથી અસરકર્તા લોકોનો આંકડો દિન પ્રતિ દિન વધતો જાય છે તો સામે એની અસરરૂપે જગતના નાગરિકોનો મૃત્યુ દરનો ગ્રાફ પણ સતત ઊંચે ચઢતો જાય છે. એટલું જ નહી… આગળ વાંચો

વડગામ માટે આશિર્વાદરૂપ સરકારી આર્યુવેદ હોસ્પિટલ.

વડગામ થી વરવાડીયા જવાના રોડ ઉપર પાણીના ટાંકા પાસે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી આર્યુવેદ હોસ્પિટલ વડગામની જનતા માટે આશિર્વાદરૂપ બની રહી છે. શાંત વાતાવરણમાં ૧૦ એકર એરીયામાં ફેલાયેલું આર્યુવેદિક કેમ્પ્સ વડગામ તાલુકાનું એક આદર્શ કેમ્પસ છે. આ  હોસ્પિટલમા કાર્યરત ડૉ.… આગળ વાંચો

વડગામ નું ગૌરવ બની વિનસ હોસ્પિટલ.

વિનસ જ્વેલ નું નામ સંભળાય એટલે ચોક્કસ માનવું જ પડે કે વડગામ માટે કંઇક ગૌરવપ્રદ ઘટના હશે. પ્રામાણીકતા, ચોકસાઈ, નીતિમત્તા, વ્યહવારશુધ્ધતા અને સુચારૂ  વ્યવસ્થા જેવા માપદંડોના સથવારે આજે વિનસ જ્વેલ નું દુનિયામાં મોટું નામ અને કામ છે. દેશના હીરા ઉદ્યોગમાં… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન : ૩૦.૦૩.૨૦૧૮

[પોતાના મૃત્યુ પછી તરત જ ચક્ષુદાન પછી તરત જ દેહદાનની ઇ.સ. ૧૯૯૫માં જાહેરાત કરનાર શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ કે જેઓ શુષ્ક પીરોજપુરી ઉપનામે ખૂબ સારી ગઝલો લખે છે. વ્યવસાયે પી.એસ.આઈ તરીકી ચાણસ્મા મુકામે ફરજ બજાવતા શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ વડગામ… આગળ વાંચો

જળ સેવા એ જ પ્રભુ સેવા…..!! પાણી ની પરબો નો ઈતિહાસ ….!

જીવન અંજલી થાજો મારૂં જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો. કરસનદાસ માણેક ની ઉપરોકત પંક્તિ ને વડગામ તાલુકાના ગીડાસણ ગામ ના યુવાન શ્રી હરેશભાઇ ચૌઘરીના સદ્દભાવના ગ્રુપે લોકઉપયોગી સતકર્મો થકી સાર્થક કરી છે. ટીફીન સેવાના… આગળ વાંચો

વડગામનાં સર્જકોની કલમે – ૨૧.૦૨.૨૦૧૮

[ ૧ ] ——— બોલી મારી અભણ “મા” છે ભાષા મારી ભણેલી “મા” છે હું ગુજરાતી ગુજરાતી થાઉં તો ઘણું ! – પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ) [ ૨ ] ——— મિત્રને લગ્ન નિમિત્તે પુસ્તક ભેંટ આપું છું પ્રેમ તને, પુસ્તક… આગળ વાંચો

જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ : અલિપ્ત જગાણી

[વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવા સાહિત્યકાર શ્રી દિનેશભાઈ જગાણીએ (અલિપ્ત જગાણી) સ્વલિખિત પ્રસ્તુત લેખ વડગામ.કોમ ને મોકલી આપ્યો છે તે બદલ તેમનો આભાર]. વિદ્યામંદિર શાળાની લાયબ્રેરીમાં બેસી આ લખી રહ્યો છું ત્યારે કેમ્પસનું ટાવરવોચ રાતના આઠનો સમય બતાવી રહ્યું છે.… આગળ વાંચો

તેજ છુરી ધાર હે દુનિયોં… ભાઈ! ઘણી મકકાર હે દુનિયો.

[ પ્રસ્તુત લેખમાં પાલનપુર અને વડગામ તાલુકાનો રસપ્રદ ઉલ્લેખ આવતો હોવાથી સંદેશ ન્યૂઝ પેપરમાંથી સાભાર વડગામ વેબસાઈટ  ઉપર મુકવામાં આવ્યો છે.]   By Shishir Ramavat ટેક ઓફઃ શિશિર રામાવત કાનજી પટેલ અને એમની ટીમે ચિક્કાર મહેનત કરીને એક અભ્યાસપૂર્ણ, દળદાર… આગળ વાંચો

પ્રશાંત કેદાર જાદવનો કવિતા વૈભવ : ભાગ – ૧

[ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની શ્રી પ્રશાંત કેદાર જાદવ દ્વારા રચિત દેશી લોક્બોલીમાં મનભાવન કવિતાઓની રચનાઓનો સંગ્રહ પુસ્તક “લ્યો સાજણ !… સ્વરૂપે પ્રસિધ્ધ થયો છે. જેમાંથી અમુક રચનાઓ સમયાંતરે આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંતભાઈ… આગળ વાંચો
View More
Fb-Button