Fb-Button

Archives: News

ગીડાસણ (વડગામ)ની ભવ્યા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એવોર્ડ થી સન્માનિત.

ગીડાસણ (વડગામ) ના મૂળ વતની કુમારપાલ નાયકની દિકરી ભવ્યા ને તાજેતરમાં ગુજરાત IG & DGP શ્રી મોહનકુમાર ઝા, ડૉ. એમ.કે.નાયક (IPS-Suprentendent of Central Jail Ahmedabad), શ્રી પાવન સોલંકી (President of World Record India) તેમજ Dy.S.P. ગુજરાત પોલીસ અને અન્ય માહાનુંભાવો… આગળ વાંચો

સમરસ સમાજ રચનાનું સર્વોત્તમ ઉદાહરણ બની રહ્યો છે વડગામ પુરબિયા સમાજ.

કોઈ જ્ઞાતિ કે સમાજના સમારંભો કે કાર્યક્રમોમાં અન્ય સમાજના નાગરિકો પણ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હોય એટલું જ નહી આર્થિક સહયોગ પણ આપતા હોય તો મને લાગે છે કે એ સામાજિક સમરસતાની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે.  માન મોભા અને મર્યાદા સાથે યોજાતા… આગળ વાંચો

વડગામ તાલુકામાં વૃક્ષારોપણ પ્રત્યે જનજાગૃતિના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

તાલુકા મથક વડગામમાં એવા કેટલાક સ્થળો છે જ્યાં પર્યાવરણ પ્રવૃત્તિ ને સારી રીતે વિકસિત કરી શકાય એમાં એક વડગામમાં આવેલું Community Health Centre (CHC) છે. આ જગ્યા આસપાસ કોટ અને પાણી ની સુવિધા હોવાથી ફૂલછોડ અને અન્ય રોપાઓને સારી રીતે… આગળ વાંચો

વડગામ અંતિમધામ અને પુસ્તકાલયમાં માં વૃક્ષારોપણ.

તાલુકા મથક વડગામમાં ગામમાંથી લક્ષ્મણપુરા રોડ ઉપર આવેલું અંતિમધામમાં તાજેતરમાં ગામલોકોના સાથ સહકારથી રીનોવેશન કાર્ય ચાલી રહ્યું છે. અંતિમધામને વૃક્ષ આચ્છાદિત અને ફુલ છોડ થકી હરીયાળુ બનાવીઓક્સિજન પાર્ક તરીકે વિકસિત કરવાનું પણ એક ધ્યેય છે. થોડાક વૃક્ષો વર્ષો પહેલા વડવાઓએ… આગળ વાંચો

કોમી એક્તાની મિશાલ.

કોમી એકતાની મિશાલ : વડગામના ભલગામનાં મૃતક મુસ્લિમ પરિવારની મદદે  પરમ પુજય મોરારીબાપુએ કરી આર્થિક સહાય : મૃતકના પરિવારજનોને આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.  અંબાજી – દાંતા ત્રિશુળીયા ઘાટ ખાતે  વડગામ તાલુકાના ભલગામના મુસ્લિમ પરિવારનો ગોજારો અકસ્માત… આગળ વાંચો

કાળઝાળ ગરમીમાં રાહતરૂપ થશે વડગામની પાણીની પરબ

બળબળતી બપોરે જાહેર માર્ગ ઉપર શુધ્ધ શિતળ જળનો ગ્લાસ વિના મૂલ્યે મળી જાય તો સમજાય કે એની વ્યવસ્થા કરવા વાળાએ સમજણની કેટલી ઊંચી માનસિકતા કેળવી હશે.. નર્યા સ્વાર્થ, ઈર્ષા, અદેખાઈ, દંભના વૈભવી સામ્રાજ્ય વચ્ચે જીવતા મુઠ્ઠી ઊંચેરા લોકોને સલામ કરવાનું… આગળ વાંચો

વડગામમાં જીવદયા હેતુ લોક ડાયરો યોજાશે.

વધતી વસ્તી એ પશુ પંખી ના કુદરતી આશ્રયસ્થાનો પર આશ્ચર્યજનક રીતે બથમણો કબજો કર્યો છે. સ્વાર્થી માનવજાતે કુદરતી વ્યવસ્થા ઉપર હસ્તક્ષેપ કરી પશુ પંખીઓને રઝળતા કરી મુક્યા છે અને એને માટે કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કહેવાતી બુધ્ધીશાળી… આગળ વાંચો

વડગામનું ગૌરવ – શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર – ૨૦૧૮

જેવુ અન્ન એવો ઓડકાર..પશુપાલન ક્ષેત્રે અસલ ઓલાદની ગાયો/ભેંસોની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને એનું સ્થાન crossbreed (HF / Jersey) પશુઓ લઈ રહ્યા છે જેની પરોક્ષ અને પ્રત્યક્ષ અસરો ધીમે ધીમ માનવજીવનના સ્વાસ્થય ઉપર પડી રહી છે. ઓછી… આગળ વાંચો

વિક્ટર એવોર્ડથી સન્માનિત વડગામના શ્રી દિલીપભાઈ મેવાડા.

કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મજબુત મનોબળ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે પરાસ્ત કરી કેન્સલ એટલે કેન્સલ નહિ નું જીવંત ઉદાહરણ બની કેન્સરગ્રસ્ત લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનનાર વડગામના શ્રી દિલીપભાઈ દુર્લભરામ મેવાડાએ કેન્સર સામેનો જંગ કેવી રીતે જીત્યો તેની વિગતવાર માહિતી… આગળ વાંચો

વડગામ તાલુકાએ પુલવામાં શહિદોને શ્રધાંજલી અર્પી….

આપણા હિન્દુસ્તાનના વીર જવાનો સામે સામી છાતીએ લડવાની ક્ષમતા ગુમાવી ચૂકેલું નાપાક પાકિસ્તાન અને તેના પ્રેરિત આંતકવાદી સંગઠનો કાયરતાની જેમ ચોરી છુપીથી અને દગાબાજી થી ભારતના વીર જવાનો ઉપર હુમલા કરતા રહે છે. પાકિસ્તાન પ્રેરિત આંતકીઓને ખબર નથી કે હિન્દુસ્તાનને… આગળ વાંચો
View More
Fb-Button