Fb-Button

Poem-Gazal

વડગામનું ગજલિસ્તાન : ૧૬.૦૩.૨૦૧૮

(૧) કોણે કહ્યું તન હાજર હોવું જોઇએ ? મેહસુસ કરવા ફક્ત મન હોવું જોઇએ. દિવસોનો હિસાબ મેળવ્યો છે ક્યારેય ? નવરાશમાં પળની પરવા કરવા નીકળ્યાં. સોમાંથી એક કામ જ પોતાનું કદાચ !! બાકીના તો તમામ અપેક્ષિત નીકળ્યાં !! અતીતને જોવામાં… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન : ૦૯.૦૩.૨૦૧૮

[વડગામ તાલુકાના જલોત્રા ગામના મૂળ વતની શ્રી કમલેશભાઈ મકવાણાની સ્વરચિત સુંદર રચનાઓ માણો. શબ્દોની સુંદર સજાવટ બદલ શ્રી કમલેશભાઈ ને અભિનંદન] [૧] માનવીની માણસાઈ જીવશે. એમનામાં એ સવાઈ જીવશે. લોક રાખે છે હવે તો યાદ ક્યાં, ક્યાં સુધી બોલો, ભવાઈ… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન – ૦૬.૦૩.૨૦૧૮

શુષ્ક”પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) ઉપનામથી જાણીતા શ્રી બેચરભાઈ કે ગુરુદેવ મૂળ વડગામ તાલુકાના પીરોજ્પુરા ગામના વતની છે અને વ્યવસાયે હાલ તેઓ પી.એસ.આઈ તરીકે કાર્યરત છે તો આવો માણીએ તેઓ શ્રી દ્વારા રચિત આ સુંદર રચનાઓ…..!!   (૧) સેંતર મા… પીળા રંગ ને… આગળ વાંચો

વડગામના ચોતરે (ઓટલે) થી……..!

૧૩, ફેબ્રુઆરી ,૨૦૧૮ તૂં હી તૂં જ્યારે પૃથ્વી ન્હોતી ને જ્યારે નભ નહોતું જ્યારે વાયુ ન્હોતો, ને જ્યારે જળ ન્હોતું ચંદ્ર સૂરજ ન્હતા, તારલાયે ન્હતા નક્ષત્રો ન્હ્તા, ને ગ્રહો પણ ન્હતા તૂં હતો, તૂં હતો  ભોળા તું ભોળા તું શંભુ… આગળ વાંચો

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩

[૧] ગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે બસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો   ગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે સદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને  વહેવા દો   હશે વિષાદ થોડો… આગળ વાંચો

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ – ૨

વડગામ તાલુકાના સર્જકોની કલમે લખાયેલ સ્વરચિત રચનાઓ સમયાંતરે અહીં મુકાય છે તે અંતર્ગત વડગામ તાલુકાના સર્જકોની કલમે ભાગ : ૨ માણીએ…..!! [૧] કેમ ? મને એવું લાગે છે, કે, કંટાળો મને કવિ બનાવે છે. કારણ વિના કેમ ? લખાય છે.… આગળ વાંચો

નટુભાઈ નાઈની રચનાઓ : ભાગ-૧

[વડગામ તાલુકાના થલવાડા ગામના વતની શ્રી નટુભાઈ નાઈ કે જેઓ “જૈનેશ” ઉપનામથી ઓળખાય છે તેમના દ્વારા સ્વ-રચિત રસપ્રદ કાવ્ય / ગઝલ રચનાઓ સમયાંતરે વડગામ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. આ અર્થપૂર્ણ રચનાઓના સર્જન કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષવા બદલ શ્રી નટુભાઈને… આગળ વાંચો

નિતિન રાવલ ની રચનાઓ : ભાગ – ૧

[પ્રસ્તૃત રચનાઓનું સર્જન વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની ભાઈ શ્રી નિતિનભાઈ મુકેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી નિતિનભાઈની તાજેતરમાં દેના ગ્રામીણ બેંકમાં નોકરી માટે પસંદગી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી નિતિનભાઈ એ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરીંગની પરીક્ષા… આગળ વાંચો

અનવર એસ. જુનેજાની રચનાઓ : ભાગ-૧

[તાલુકા મથક વડગામના રહેવાસી એવા યુવા કવિ અનવરભાઈ જુનેજાએ પોતાની મૌલિક રચનાઓનું બહુ જ સુંદર રીતે સર્જન કર્યુ છે તેમની આ રચનાઓ સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ પ્રસિધ્ધ થઈ છે. આવી સર્જનાત્મક રચનાઓ વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશિત અર્થે મોકલી આપવા બદ્લ અનવરભાઈનો… આગળ વાંચો

વડગામ તાલુકાના કવિઓની રચનાઓ : ભાગ – ૧

(૧) અરૂણોદય સદી એકવીસનો ! પહાડ શાં ભારેખમ ભાષણોથી, પ્રજા ભોળી ભરમાય છે. અબજો નાં થતાં આંધણથી ખરે,લોકશાહી લજવાય છે, દીવાળી કોના બાપની ? સમજી, ચોર ચાઉં કરી ગયા. નાણાં વિદેશી બેંકમાં, માનો,હશે સચવાઈ રહ્યા. કૌભાંડ કાળા કેટલાંયે ક્રમે ક્રમે… આગળ વાંચો
View More
Fb-Button